Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

Team GurjarBhumi by Team GurjarBhumi
August 4, 2021
0
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
0
SHARES
458
VIEWS
Share on FacebookShare on Twitter

જો તમે ભારતના ઇતિહાસમાં પાછળ વળીને જુઓ તો જાણવા મળશે કે આ પરંપરાઓ અને રીત-રિવાજોથી ભરેલું છે. આ પરંપરાઓ સામાન્ય જરૂર લાગશે પણ તેની સાથે અનેક સ્વાસ્થ્ય લાભ જોડાયેલા છે. આ પરંપરાઓ અત્યારે પણ વિખ્યાત છે અને આવી જ ચાલી રહી છે, જેવી પ્રાચીન સમયમાં ચાલતી હતી. અહીં કેટલીક ભારતીય પરંપરાઓ છે જે વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આ ભારતીય પરંપરાઓ અપનાવી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત. મોટાભાગના લોકોને તેના સ્વાસ્થ્ય માટે સકારાત્મક પહેલૂ વિશે ખરબ નથી હોતી. આજે અહીં ડોક્ટર વિનાયક બીએએમએસ, અને ડોક્ટર ગુરપ્રીત કૌર બીએચએમએસથી જાણો કેવી રીતે આ પરંપરાઓ તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

કાન વિંધવા : કાન વિંધવાની પ્રથા સદીઓ જૂની છે. પ્રાચીન સમયમાં મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ કાન વિંધી કાનમાં કુંડલ પહેરતા હતાં. આ પરંપરાને આપણી સાંસ્કૃતિક વિરાસતથી પણ જોડીને જોવામાં આવે છે. આયુર્વેદમાં કાન વિંધવાનો ખ્યાલ રોગપ્રતિકારક શક્તિ અથવા વ્યાધિશામત્વના અધ્યાય હેઠળ સમજાવવામાં આવ્યું છે. તે બાળકની પ્રતિરક્ષા પ્રતિભામાં સુધારો કરે છે અને કુદરતી રીતે વિવિધ ચેપ સામે રક્ષણ આપે છે.

લીમડાનું દાતણ ચાવવુ : પહેલા લીમડાનુ દાતણ ચાવવાની જૂની પરંપરા હતી. હવે આજના યુગમાં પણ આ પ્રથા ખૂબ લાભદાયી સાબિત થઇ રહી છે. ડોક્ટર વિનાયક કહે છે કે ઝેરી પદાર્થોને ઓછા કરવા માટે, દાંત અને જીભને પણ સાફ અને સ્વસ્થ રાખવા માટે લીમડાનું દાતણ ચાવવાની સલાહ આપવામાં આવે છે. લીમડાના પાન અથવા દાતણ શરીરની ગરમીને ઘટાડવા માટે સૌથી ઉત્તમ મનાય છે. ખરેખર લીમડાનું દાતણ ચાવવાથી પણ તમારા ભૂખમાં સુધારો થઈ શકે છે.

ઉપવાસ કરવો : આયુર્વેદ ઉપવાસ મહત્વ આપે છે. ઉપવાસને સારવાર અથવા ઉપચારનો એક ભાગ હોવાનું કહેવાય છે. ઉપવાસ તમારા પાચનમાં સુધારો કરી શકે છે. શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાંઢવામાં મદદ કરે છે. ઉપવાસ રાખવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. આ કારણથી શરીરમાં બીમારીઓથી લડવાની શક્તિ વધે છે. ઉપવાસ રાખવાથી તમારી યાદશક્તિ તેજ બને છે. જો તમારૂ ખાવાનું-પીવાનું સારૂ છે અને તમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખશો તો તેનાથી તમારી વિચારવાની ક્ષમતા અને યાદશક્તિમાં વધારો થશે.

તાંબાના વાસણમાં પાણી પીવું : આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી તથા વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. માટે જ પ્રાચીન સમયથી તાંબાના વાસણમાં પાણી પીવાનું યોગ્ય માનવામાં આવે છે.

ADVERTISEMENT

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું : ડોક્ટર ગુરપ્રીત કૌરનું કહેવું છે કે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આપણે તે માહોલથી ફરી જોડાયે છે જે આપણાં મૂડને ઉપર ઉઠાવે છે. આ તણાવથી લડવામાં મદદ કરે છે. અમે દર્દીને પ્રકૃતિની વધુ નજીક રહેવાની સલાહ આપીએ છીએ અને ઘાસ પર ઉઘાડા પગે ચાલવું એ હતાશ દર્દીઓ માટે ખરેખર મદદરૂપ છે.

સૂર્ય નમસ્કાર : સૂર્ય નમસ્કારની ઉત્પત્તિ, જે તંદુરસ્ત કલ્યાણ માટે 12 યોગ મુદ્રાઓથી બનાવવામાં આવ્યું છે, દરેક આસનનું પોતાનું મહત્વ છે. તે ભારતમાં ખૂબ વિખ્યાત છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી વજન ઓછું કરવામાં, પાચનમાં સુધારો થાય છે, ચમકતી ત્વચા પ્રાપ્ત થાય છે, નિંદ્રાના ચક્રમાં સુધારો થાય છે અને બ્લડ શુગર પણ ઓછું થઈ શકે છે. સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને નર્વસ સિસ્ટમ શાંત થાય છે જેથી તમારી ચિંતા દૂર થાય છે. સૂર્ય નમસ્કારથી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ ખાસ કરીને થાઇરોયડ ગ્લેન્ડની ક્રિયા સામાન્ય થાય છે.

આંખમાં કાજલ લાગાવવું : કાજલ લગાવવું દરેક યુવતીને સારૂ લાગે છે. તેથી આંખ સુંદર, આકર્ષક અને મોટી નજર આવે છે. રોજ ગુલાબની પાંખડીઓથી બનેલું શુદ્ધ આંજણ અથવા કાજલ સારી દ્રષ્ટિ જાળવી શકે છે. દ્રષ્ટિ અને વિવિધ રોગોથી આપણી આંખોનું રક્ષણ કરે છે. આંખો પર કાજલ લગાવવાથી તડકાનો પ્રભાવ ઓછો થાય છે. વધું સમય માટે તડકામાં રહેવાથી ઘણી બધી યુવતીઓની આંખોથી પાણી આવવું, બળતરા, ખંજવાળ અને રેડનેસની ફરિયાદ રહેતી હોય છે. એવામાં કાજલ લગાવવાથી આ પરેશાનીઓથી રાહત મળે છે.

આમ,આ પ્રાચીન  ભારતીય પરંપરાઓને અનુસરવાથી ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
લીંબુ જેટલી જ ગુણકારી છે લીંબુની છાલ, તેના ફાયદા જાણ્યા પછી ક્યારેય ફેકશો નહી
Ayurvedik

લીંબુ જેટલી જ ગુણકારી છે લીંબુની છાલ, તેના ફાયદા જાણ્યા પછી ક્યારેય ફેકશો નહી

August 4, 2021
Next Post
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

July 1, 2021
ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

September 15, 2021
દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

July 16, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In