Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો

Team GurjarBhumi by Team GurjarBhumi
July 2, 2021
0
શું તમારામાં તો નથી ને આ 8 ખરાબ આદતો, નહિતર થશો અનેક બીમારીનો ભોગ, જાણો કઈ છે આ આદતો
0
SHARES
175
VIEWS
Share on FacebookShare on Twitter

આહાર એક જીવનનો અગત્યનો ભાગ હોય છે, તેના વગર જીવન જીવવું જ અશક્ય હોય છે. ત્યારે તમે પણ દરરોજ તંદુરસ્ત ભોજન લો છો, વ્યાયામ, કરો છો, ફળ અને શાકભાજી પણ ખાવ છો, પ્રોટીન વગેરે પણ દિવસભરની ડાયટમાં સામેલ કરો છો, પરંતુ આ છતાં જો તમે બીમાર પડી રહ્યાં છે તો તેનું કારણ તમારી તે કેટલીક આદતોં હોય શકે છે, જેના લીધે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂતની જગ્યાએ નબળી થઈ રહી છે. અહીં તમને તમારી જીવન શૈલીની એ ટેવો અંગે જણાવી રહ્યાં છીએ જેને તમે છોડી દેશો તો તમે અનેક બીમારીઓથી પોતાને બચાવી શકો છો. ચાલો જાણીએ કઈ છે આ ખરાબ આદતો.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

જરૂરથી વધું ભોજન કરવું : જો તમે તંદુરસ્ત રહેવાની આડમાં જરૂરીયાતથી વધું ભોજન કરો છો તો આ તમારી આદત પણ તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. ઓછું ખાવું અને પ્રયત્ન કરો કે જે પણ ખાઓ તે શરીરમાં પોષક તત્વની ઉણપને પૂરૂ કરતું હોય. ખોરાકમાં એવી વસ્તુ સામેલ કરો જેમાં વધું પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન હોય. વધું ભોજન કરવું તમારા આરોગ્ય માટે હાનિકારક હોય છે. સવારનો નાસ્તો હંમેશા તંદુરસ્ત કરો, બપોરમાં હળવું ભોજન લો અને રાતનું ભોજન જ્યાં સુધી બની શકે સાદુ અને ઓછું તેલ-મસાલાવાળું ભોજન કરો.

ઓછુ પાણી પીવાની ટેવ : આપણે હંમેશાથી સાંભળતા આવ્યાં છે કે પાણી પીવું આરોગ્ય માટે સારૂ હોય છે. અપણા શરીર માટે ખોરાકની જેમ પાણી પણ ખુબ જ આવશ્યક વસ્તુ છે. ઓછુ પાણી પીવાથી શરીર ડીહાઈડ્રેટીંગ થાય છે, પાણીના અભાવથી શરીરમાં અનેક અસર થાય છે જેમ કે થાક લાગે, ચિડીયાપણું, ત્વચા શુષ્ક થવા લાગે છે. ઓછુ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર આવતા નથી તેના કારણે કીડની અને રોગપ્રતિકારક ક્ષમતા પણ અસર પડે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી અનેક બીમારી થવાની સંભાવના રહે છે.

સવારે નાસ્તો ન કરવાની ટેવ : ઘણા લોકોને સવારમાં નાસ્તો કરવાની ટેવ હોતી નથી. સવારનો આહાર એ દિવસભરની એનેર્જી ઉત્પન્ન કરનારો કહેવાય. દિવસભરના તમામ ભોજનમાં સૌથી અગત્યનું ભોજન સવારનો નાસ્તો છે. શું તમે જાણો છોસવારનો નાસ્તો ન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન થાય છે. આવું સતત કરવાથી તમારું વજન, મેમરી, તમારું મુડ, સ્વાસ્થ્ય વગેરે પર અસર પડે છે. સવારનો નાસ્તો ન કરવાથી તમારા શરીરનો મેટાબોલિક ડીપ્રેસન તરફ દોરી જાય છે જેના કારણે તમારું વજન વધવાની શક્યતા રહે છે.

દિવસમાં સુવાની ટેવ : તમને જણાવી દઈએ કે જો તમે દિવસે ઉંઘ લો છો તો આ આદત અનેક બીમારીઓનું કારણ બને છે. ઘણાં લોકોને બપોરનું ભોજન લીધા બાદ 2 થી 3 કલાક સુવાની ટેવ હોય છે જે ખતરનાક છે. જોકે તમે ભોજન લીધા બાદ થાક દૂર કરવા માટે થોડા સમયની ઉંઘ લો છો તો આ નુકસાનકારક નથી હોતું, પરંતુ જમ્યા બાદ 2 થી 3 કલાકનો આરામ નુકસાન કરે છે.

ADVERTISEMENT

વધારે પડતી પેઈન કીલર્સ દવા લેવાની ટેવ : ઘણા લોકોને નાની નાની સમસ્યામાં પેઈન કીલર્સ દવા લેવાની આદત પડી ગઈ હોય છે. આ દવાઓનો ખુબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ, લાંબા સમયે આ દવાઓ ઉપયોગ શરીર માટે અનેક રોગોને આમંત્રણ આપે છે જેમ કે બ્લડપ્રેશર, હદયની બીમારી, રક્સ્ત્રાવ અને અલ્સર જેવી સમસ્યા થાય છે. માટે પેઈન કીલર્સ જેવી દવાઓના વ્યસનને નિયંત્રણમાં રાખવું જોઈએ.

મોડી રાત સુધી જાગતા રહેવાની ટેવ : જો તમે રાત્રે મોડી રાત સુધી જાગો છો તો આથી તમારી સ્લીપિંગ પેટર્ન બગડી શકે છે અને રાતભર જાગવાથી શરીરનું સર્કલ બગડી જાય છે આથી તમે ઘણી બીમારીઓની ઝપેટમાં આવી શકો છો. સ્લીપિંગ પેટર્ન બગવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નીબળી પડી જાય છે અને તમે તાત્કાલિક માથું ભારે થવું, ખાંસી, શરદી, તાવ વગેરેની ઝપેટમાં આવી શકો છો.

હાથ નહીં ધોવાની ટેવ  : તમારી ત્વચા પર હંમેશા અનેક બેકટેરિયા રહે છે તે જો પેટમાં જતા રહે તો ડાયરિયા, ફૂડ પોઈજનિંગનું કારણ બને છે, પરંતુ જો તમે ખાતા પહેલા 20 સેકેન્ડ સુધી યોગ્ય રીતે સાબુથી હાથને સાફ કરીને ખાવ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો, એટલું જ નહીં, જો તમે દિવસભરમાં ઘણીવાર હાથને સાબુથી સ્વચ્છ કરતા રહેશો તો તમારી આંખ, નાક પણ બેક્ટેરિયાના સંપર્કમાં તરત નથી આવતાં.

બહારનો જંક ફૂડ ખાવાની ટેવ : બજારમાં મળતા જંક ફૂડ તમને સ્વાદમાં જીભને સંતોષ આપે પણ એ તમારા શરીરને ખુબ જ નુકશાન કરે છે, અને અનેક રોગોને આમંત્રણ આપે છે. વધારે પડતા જંક ફૂડના સેવનથી અનેક બીમારીઓ ઘર કરી જાય છે જેમ કે ડાયાબીટીસ, હદયરોગ, વજનમાં વધારો, એસીડીટી, પેટનો દુખાવો જેવી અનેક સમસ્યા થાય છે. બને ત્યાં સુધી બહારના જંક ફૂડ ખાવાનું ટાળવું  સ્વાથ્ય માટે ખુબ જ હિતાવહ છે.

આમ, તમારી આ ખરાબ ટેવને સુધારીને તમે ઘણી બધી બીમારીથી બચી શકો છો. આ ખરાબ આદતોને સુધારવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે અનેક બીમારીથી મુક્ત રહો.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
જાણો જીવલેણ કોરોના મહામારી દમિયાન રસોડાની કઈ વસ્તુને દરરોજ સાફ કરવી છે જરૂરી

જાણો જીવલેણ કોરોના મહામારી દમિયાન રસોડાની કઈ વસ્તુને દરરોજ સાફ કરવી છે જરૂરી

શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ

શક્તિનું પ્રતિક મનાતું આ ચૂર્ણ છે 30થી વધુ રોગોનો રામબાણ ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય, ક્યારેય નહિ આવે આંખોમાં નંબર, બસ આટલું કરો

આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય, ક્યારેય નહિ આવે આંખોમાં નંબર, બસ આટલું કરો

July 6, 2021
નિયમિત કરો આ જ્યુસનું સેવન, શરીરમાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે

નિયમિત કરો આ જ્યુસનું સેવન, શરીરમાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે

July 14, 2021
આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

May 7, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In