Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

Team GurjarBhumi by Team GurjarBhumi
May 7, 2021
0
આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો
0
SHARES
129
VIEWS
Share on FacebookShare on Twitter

આમળાં ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળાંમાં વિટામીન-C ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેના સેવનથી શરીરીની રોગપ્રતિકારક શક્તિન મજબૂત બને છે. માટે જ આંમળાને અમૃત સમાન માનવામાં આવે છે, સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળ જ નહીં પણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંમળા પૌષ્ટિક હોવાથી તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. ઘણાં ફળોની જેમ આંમળામાં પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે, તેથી આંમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

લીલાં આમળાંમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, ફૉસ્ફરસ, આર્યન, અને કેરોટીન જેવા અનેક તત્ત્વોથી ભરપૂર હોય છે. આંમળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, તમે પણ આંમળાના ઘણાં બધા ગુણો વિશે સાંભળ્યું હશે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે આંમળું એક એકલું જ એવું ફળ છે, જેમાં સૌથી વધું રોગો સામે લડવાના અચૂક ગુણ રહેલા હોય છે. આંબળાનો સ્વાદ થોડો તુરો અને ખાટો હોવાથી બધાને ભાવતો નથી આથી તમે અલગ અલગ રીતે આંબળાનો ઉપયોગ કરી આંમળાને સ્વાદિષ્ટ બનાવી ખાઇ શકો છો.

આંમળા તમારી સુંદરતાની સાથે સાથે સ્વાસ્થ પણ સારુ રાખે છે. તે સિવાય આંમળાથી આંખના ચશ્માના નંબર પણ દૂર થાય છે. આંમળાને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને તેને ખાવાથી અનેક પ્રકારના રોગો મટી શકે છે. આંમળા ખાવાથી આંખોની રોશની તેજ બની રહે છે. એટલા માટે જે લોકોની દ્રષ્ટિ નબળી છે, તેણે આંમળાનું સેવન કરવું જોઈએ. જો તમને આંમળા પસંદ નથી તો તેનો મુરબ્બો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને આ પણ ગુણોથી ભરપૂર હોય છે. રોજ માત્ર એક આંમળાનો મુરબ્બો ખાવાથી વિટામીન-B, વિટામીન-C ની ઉણપ દુર થાય, એટલું જ નહીં આ આંતડાને પણ તંદુરસ્ત રાખે છે. આંમળના મુરબ્બા સાથે અન્ય લાભ પણ જોડાયેલા છે. ચાલો જાણીએ આમળાનો મુરબ્બો ખાવાથી થતા ફાયદા વિષે.

પાચન તંત્ર માટે : આંમળાનો મુરબ્બો ખાવાથી પાચન તંત્ર યોગ્ય બની રહે છે. જે લોકોને કબજિયાત, ગેસ તેમજ પેટથી જોડાયેલી સમસ્યા રહે છે. તે લોકો આંબળાનો મુરબ્બો ખાવો ફાયદાકારક છે. તેને ખાવાથી પાચન તંત્રને મજબૂતી મળે છે.  તેમજ જો તમે મુરબ્બો નથી ખાવા ઈચ્છતા તો તેની જગ્યાએ આંમળાનું સેવન ખાંડ અને મધ સાથે પણ કરી શકાય છે. વાસ્તવામાં આંબળના મુરબ્બાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે પાચનને યોગ્ય રાખે છે, સાથે જ ગેસની સમસ્યાને પણ દુર કરે છે.

ADVERTISEMENT

હૃદયને તંદુરસ્ત રાખે : આંમળાનો મુરબ્બો ખાવાથી હૃદય નિરોગી બની રહે છે. આંમળાની અંદર કોપર અને જિંક મળી આવે છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાથે જ આ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. જે લોકો આંબળાના મુરબ્બાનું સેવન કરે છે.  તેને હૃદય હુમલો, સ્ટ્રોક વગેરે સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તેમજ જો તમરી રક્ત વાહિનીઓમાં સોજા રહે છે તો તેનું સેવન કરવું ઉપયોગી સાબિત થાય છે અને સોજો ઘટાડી દે છે.

લોહીનું સ્તર વધારે : શરીરમાં લોહીની ઉણપ થવા પર આંમળાના મુરબ્બાનું સેવન અવશ્ય કરવું જોઈએ. આંમળાના મુરબ્બાને ખાવાથી લોહીનું સ્તર વધવા લાગે છે અને હીમોગ્લોબિનની ઉણપથી છુટકારો મળી જાય છે. આંમળના મુરબ્બાની અંદર આયરન મળી આવે છે, જે લોહીને વધારવાનું કામ કરે છે.

પીરિયડ દરમિયાન ન થાય પીડા : આંમળાનો મુરબ્બો તે મહિલાએ જરૂર ખાવું જોઈએ, જેને પીરિયડ્સ દરમિયાન વધું બ્લીડિંગ થાય છે. આંમળાના મુરબ્બા માસિક ધર્મના દરમિયાન થનારા દર્દને પણ દૂર કરી દે છે.

ચહેરા પર લાવે નિખાર : આંમળાનો મુરબ્બો ખાવાથી ચહેરા પર નિખાર આવે છે અને ચેહરા પર ચમક આવે છે. આંમળાના મુરબ્બાની અંદર એન્ટી એન્જિગ ગુણ હોય છે જે ચેહરા પરની કરચલીને દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે. આ ઉપરાંત મુરબ્બો ખાવાથી ત્વચામાં પણ ઠંડક પહોચાડે છે. આંમળાના મુરબ્બાની અંદર વિટામીન એ પણ મળી આવે છે જે તમને યુવાન બનાવી રાખે છે. એટલે એક મુરબ્બો ખાવાથી ત્વચા પર અનેક લાભ મળે છે.

અલ્સરને કરે દૂર : અલ્સરની સમસ્યાથી પણ છુટકારો મેળવવામાં આંમળાનો મુરબ્બો લાભદાયી સાબિત થાય છે. તેને ખાવાથી અલ્સર યોગ્ય થઈ જાય છે. આ ઉપરાંત પેટમાં હાજર ઝેરી પદાર્થોને પણ આ નીકાળી દે છે. આંમળાના મુરબ્બાની અંદર એન્ટીઓક્સિડેન્ટ તત્વ પણ મળી આવે છે. જે શરીરની રક્ષા કરે છે.

અનિદ્રાની સમસ્યા થાય દૂર : અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં પણ આ મદદરૂપ થાય છે. જે લોકોને ઉંઘ નથી આવતી, તે લોકો રોજ રાત્રે આંમળાના મુરબ્બાનું સેવન કરવું. તેને ખાવાથી અનિદ્રાથી છુટકારો મળી જશે અને સાથે જ તણાવ પણ દૂર થઈ જશે.

આંમળાના મુરબ્બાના સેવનથી શરીરમાં થતું નુકસાન

આંમળાના મુરબ્બાના વધારે પડતા સેવનથી નુકસાના પણ જોડાયેલા છે. જે આ પ્રકારે છે. આંમળાના મુરબ્બો ખાવાથી પેશાબમાં બળતરાની ફરિયાદ રહે છે. હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને તેનું સેવન કરવું ઘાતક સાબિત થઈ શકે છે. આજ પ્રકારથી શુગરના દર્દીઓએ આંમબળાના મુરબ્બાનું સેવન ન કરવું જોઈએ.

આમ, આંમળાનો મુરબ્બો ખુબ જ ઉપયોગી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં રાહત આપે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

આમ જ નથી બોલાતી કેરીને ફળોના રાજા, કેન્સર સહિત આ 8 બીમારીઓને હરાવશે ઝડપથી

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આવી રીતે ઓખળો ડિપ્રેશનની શરૂઆતી લક્ષણો, જાણો તેને દુર કરવાના ઘરેલુ નુસ્ખાઓ વિષે

આવી રીતે ઓખળો ડિપ્રેશનની શરૂઆતી લક્ષણો, જાણો તેને દુર કરવાના ઘરેલુ નુસ્ખાઓ વિષે

April 17, 2021

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

September 15, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In