ગુર્જર ભૂમિ
No Result
View All Result
  • Login
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
No Result
View All Result
ગુર્જર ભૂમિ
No Result
View All Result
Home આર્યુવેદિક

ભજન કીર્તનમાં તાળી વગાડવાથી દૂર થાય છે આ બીમારી, બસ આ રીતે અને આટલીવાર વગાડો તાળી થશે અનેક ફાયદા

Team GurjarBhumi by Team GurjarBhumi
July 16, 2021
0
ભજન કીર્તનમાં તાળી વગાડવાથી દૂર થાય છે આ બીમારી, બસ આ રીતે અને આટલીવાર વગાડો તાળી થશે અનેક ફાયદા
0
SHARES
373
VIEWS
Share on FacebookShare on Twitter

તમે હંમેશા લોકોને ભગવાનની પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે. કહેવાય છે કે તેનાથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જો કોઈએ સારૂ કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા તાળી પાડવાની પ્રથા છે. સાથે જ ભજન-કીર્તનમાં તાળીઓ પાડવાની પ્રથા પણ સદીઓ જૂની છે. એવી જ રીતે, કોઈના જન્મદિવસ, વર્ષગાંઠ અને અન્ય ઉજવણીમાં પણ તાળી પાડીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે. તાળી પાડવાની ક્રિયાને મેડીકલ વિજ્ઞાનની ભાષામાં ક્લેપિંગ થેરાપી કહેવામાં આવે છે. તમે લોકોને પાર્કમાં પણ સવાર-સાંજ તાળીઓ મારી હસતા જોયા હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે તાળી મારવી એ ફક્ત તમારી ખુશી અને ઉત્સાહ જ નહીં પરંતુ તમરા સ્વાસ્થ્ય માટે પણ એટલી જ મહત્વની છે.

RELATED POSTS

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

ભક્તિમાં મન સ્થિર રહે માટે આરતી સમયે તાળી વગાડવી શુભ માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવી, ભગવવાનું ધ્યાન ધરવાની સાચી રીત છે . તાળીના અવાજથી મન ભ્રમિત થતું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહેવાય છે. મંદિરોમાં ભગવાનની આરતીના સમયે, ભજન-કીર્તન સમયે તમે જોયું હશે કે લોકો તાળીએ વગાડે છે. પરંતુ આ તાળી પાડવા પાછળનું શું કારણ છે કદાચ તમે નહીં જાણતા હોય. આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ તાળી પાડવાનું શરીરની તંદુરસ્તી માટે કેટલું કાયદાકારક છે. (Health Benefits of Clapping)

માનસિક તાણ : દરરોજ તાળીઓ પાડવાથી માનસિક તાણનો અનુભવ કરી રહેલા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે, કારણ કે તે આપણા મગજમાં સકારાત્મક સંકેતો મોકલે છે. જે આપણા તાણને ઓછું કરે છે. તાળીઓથી શરીરમાં હેપી હોર્મોન છૂટી પડે છે. જે એકંદરે આરોગ્ય માટે પણ સારું છે. તાળીઓ પાડવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો : ક્લેપિંગ થેરાપીના ફાયદા જાણીને તમે આશ્ચર્ય થશે કે, તાળીઓ પાડવથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હાલના આ કોરોના જેવી મહામારીની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કોરોના સમયગાળામાં ઈમ્યુનીટી બુસ્ટ ફળો, દેસી ઉપચારો અને શાકભાજી ખાવાની સાથે તમે ઘરે બેસીને ક્લેપિંગ થેરાપી પણ કરી શકો છો. આ તમારા શરીરના શ્વેત રક્તકણોને વધારશે, જે તમને અનેક રોગોથી દૂર રાખશે.

રોગો સામે મદદ કરે : નિયમિત તાળી પડવાથી ડાયાબિટીઝ, સંધિવા, નિંદ્રા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓમાં ઘણી મદદ કરે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તાળી પાડવાથી મગજનું તાણ પણ ઓછું થાય છે. માઇન્ડ રિલેક્સ અનુભવે છે. જે લોકોને પીઠના દુખાવાની ફરિયાદ છે, તેઓએ દરરોજ તાળીઓ પાડવી જોઈએ. આ તમને પીઠના દુઃખાવામાં રાહત આપશે. તે તમારા હાડકાંઓને લગતી સમસ્યાઓ પણ દૂર કરશે.

ADVERTISEMENT

બાળકોની યાદશક્તિ : તાળીઓ પાડવાથી બાળકોની યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેમની વિચારશક્તિ પર સકારાત્મક અસર પડે છે. આ તેમના મનને એકાગ્ર અને વધુ કેન્દ્રિત બનાવે છે. આ જ કારણ છે કે, ઘણી શાળાઓ નાના બાળકોને ક્લેપિંગ થેરેપી આપવામાં આવે છે.

કેવી રીતે અને કેટલી વાર તાળી પાડવી જોઈએ?

તાળીઓ પાડતી વખતે તમારા હાથમાં સરસવ અથવા નાળિયેર તેલ રાખવું સારું છે. જ્યારે પણ તાળીઓ પાડતા હોય ત્યારે ધ્યાન રાખો કે, તમારી હથેળી અને આંગળીઓની ટોચ એકબીજાને સ્પર્શે છે. સવારે ક્લેપિંગ થેરાપી કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. એક માહિતી અનુસાર દિવસમાં લગભગ 1500 વખત તાળીઓ પાડવી જોઈએ જે સ્વાથ્ય માટે લાભદાયક છે.

સકારાત્મક ઉર્જાનો સંચાર : તાળી વગાડવી એક આસાન છે. જ્યારે તમે તાળી વગાડો છો તો શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે. જે તમારા સમગ્ર શરીરમાં એક ખેંચાણ ઉત્પન્ન થાય કરે અને માંસપેશિઓ સક્રિય થઈ જાય છે. શુભ અવસરે તાળી વગાડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે .

શરીરના ડીટોક્સિક કરે : તાળી વગાડતા સમયે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, જેથી શરીરના નકામા પદાર્થ બહાર નીકળી જાય છે. આથી આ પ્રાકૃતિક રીતે શરીરને ડિટોક્સિક કરે છે .

ભક્તિમાં મન સ્થિર રહે : આરતી સમયે તાળી વગાડવાનું શુભ માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવીએ ભગવાનનું ધ્યાન ધરવાની સાચી રીત છે. તાળીના અવાજથી મન ભ્રમિત થતું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહે છે. માટે જ ભજન-કીર્તન સમયે તાળી પડવાની પ્રથા છે.

આમ, ભજન કીર્તનમાં તાળી પડવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન છે, અને ખુબ જ કાયદાકારક છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને  જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી લોકો ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Posts

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન
આર્યુવેદિક

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

October 14, 2021
ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે
આર્યુવેદિક

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

October 13, 2021
હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન
આર્યુવેદિક

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

October 12, 2021
ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ
આર્યુવેદિક

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

October 4, 2021
ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો
આર્યુવેદિક

ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો

October 3, 2021
કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય
આર્યુવેદિક

કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય

October 3, 2021
Next Post
ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

ડાયાબીટીસની સમસ્યાનો કાળ છે આ વસ્તુ, જાણો તેના સેવનથી થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિષે

હંમેશા નિરોગી રહેવા ઈચ્છો છો તો સવાર-સાંજ ખાવ આ વસ્તુ, માત્ર 7 દિવસમાં દેખાશે ચમત્કારીક ફાયદા

હંમેશા નિરોગી રહેવા ઈચ્છો છો તો સવાર-સાંજ ખાવ આ વસ્તુ, માત્ર 7 દિવસમાં દેખાશે ચમત્કારીક ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

Recommended Stories

નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી અને કફથી મેળવી શકાય છે છુટકારો, જાણો નાસ લેવાથી શરીરમાં થતા ફાયદા વિષે

April 21, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

April 30, 2021

Popular Stories

  • લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • કિડનીમાં ખૂબ ઝડપથી પથરી બનાવે છે આ 4 ખરાબમાં ખરાબ આદત

    0 shares
    Share 0 Tweet 0
  • દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે ચમત્કારિક ફાયદા

    0 shares
    Share 0 Tweet 0
  • જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

    0 shares
    Share 0 Tweet 0
  • ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

    0 shares
    Share 0 Tweet 0
ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા આ મહિલા, દુધના વ્યવસાયમાંથી કરોડોની કરી કમાણી
  • 1500 અનાથ બાળકોની માતા સિંધુતાઈનું નિધન, હૃદયરોગના હુમલાથી દુનિયાને અલવિદા કહ્યું
  • વૈષ્ણોદેવી મંદિરની ઘટના: ઘરે રાહ જોઈ રહેલા આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે તેમના પિતા ક્યારેય ઘરે પાછા નહીં ફરે

Categories

  • Business
  • Lifestyle
  • Tech
  • World
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ધાર્મિક
  • ન્યુઝ
  • પ્રેરણાત્મક

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In