Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
May 1, 2021
0
નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે
0
SHARES
181
VIEWS
Share on FacebookShare on Twitter

નારંગી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ ફળ છે, તેનો સ્વાદ થોડો ખાટો અને સહેજ મીઠો હોય છે. નારંગીના ફળને સંતરા તરીકે પણ ઓળખવામાં આવે છે. નારંગી ખાવામાં ઠંડી અને તન, મનને પ્રસન્નતા આપનાર ફળ છે. નારંગી આરોગ્ય માટે ફાયદાકારક છે, તેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે અને તેને ખાવાથી શરીરમાં વિટામીન-C મળી રહે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

નારંગી ખાટુ-મીઠું આ ફળ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, નારંગીમાં સારા પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી પણ દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે. સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. ચાલો જાણીએ નારંગીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે.

ઈમ્યુનીટી સ્ટ્રોંગ બનાવે : નારંગીના સેવનથી શરીરની ઈમ્યુનીટી સ્ટ્રોંગ બનાવી શકાય છે, નારંગીને લીંબુની જેમ શરીરની ઈમ્યુનીટી બુસ્ટર તરીકે પણ માનવામાં આવે છે. નારંગીમાં રહેલું વિટામીન-C શરીરની ઈમ્યુનીટી વધારે છે અને અનેક બીમારીઓ સામે રક્ષણ કરે છે. નિયમિત નારંગીના સેવનથી શરીરની ઈમ્યુનીટી વધારી શકાય છે.

ડાઈજેસન : નારંગીનું સેવન કરવાથી શરીરની પાચન ક્રિયા સારી થાય છે. નારંગીમાં ભરપુર માત્રામાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાયબર હોય છે, જે પેટ અને આંતરડાને હેલ્ધી રાખે છે. માટે નારંગીના સેવનથી શરીરનું ડાઈજેસન સ્ટ્રોંગ બને છે.

ADVERTISEMENT

શરદી અને કફ : નારંગીમાં રહેલા વિટામીન-C ખાવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે જે વારવાર થતી શરદીમાં રાહત આપે છે, નારંગીના રસનું સેવનથી કારથી કફને પાતળો કરી બહાર કાઢે છે અને તાવ, સુકી ખાંસીમાં ફાયદો થાય છે.

ખાંસી

બ્લડપ્રેશર : નારંગીના સેવનથી શરીરનું હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે. નારંગીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. નારંગીનું સેવન હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ફાયદાકારક છે.

હેલ્ધી હાર્ટ માટે : નારંગીના સેવનથી હાર્ટને હેલ્ધી રાખી શકાય છે, નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે.

આંખોની રોશની : નારંગીમાં વિટામીન-A નું પ્રમાણ સારું હોય છે જે આંખોની રોશની વધારે છે. નારંગીના સેવનથી આંખોનું સ્વાસ્થ્ય જળવાય છે અને આંખોની દ્રષ્ટી તેજ થાય છે. જે લોકોની આંખોની દ્રષ્ટી નબળી હોય તેને ચોક્કસપણે આ ફળનું સેવન કરવું જોઈએ.

ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં નારંગી લાભદાયી છે, નારંગીના સેવનથી શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે.

વજન ઘટાડવા : નારંગીના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. નારંગીમાં ફાયાબરનું પ્રમાણ વધારે હોય છે જેથી તેને ખાવાથી વધારે પડતી ભૂખ લાગતી નથી, આથી શરીરનું વજન આપોઆપ ઓછુ થવા લાગે છે. વજન ઓછુ કરવા ઈચ્છતા લોકોએ પોતાના આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ.

લીવર પ્રોબ્લેમ : નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે, જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે, માટે નારંગીના સેવનથી લીવરની સમસ્યામાં ફાયદો થાય છે.

પથરી : નારંગીનું નિયમિત સેવન કરવાથી પથરી અને કિડનીના રોગો થવાનો ખતરો ઘટી જાય છે. નારાગીનું સેવન કરવાથી પથરીને દુર કરી શકાય છે.

કેન્સર : નારંગીનું સેવન કેન્સર જેવી બીમારીમાં ફાયદાકારક છે. નારંગીમાં ડી-લીમોનેન નામનું તત્વ હોય છે જે ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સ્કીન કેન્સર જેવી બીમારી સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

સ્કીન માટે : નારંગીના સેવનથી સ્કીનને હેલ્ધી રાખી શકાય છે, નારંગીમાં રહેલું વિટામીન-C અને બીટાકેરોટીન જે એક સ્ટ્રોંગ એન્ટી ઓક્સીડેન્ટ છે, જે સ્કીનના સેલ્સને ડેમજ થતા બચાવે અને ચેહરા પરની કરચલીઓને દુર કરે છે.

વાળ માટે : નારંગીના સેવનથી વાળાને મુલાયમ બનાવી શકાય છે. નારંગીના રસને વાળ પર લગાવવાથી વાળ એકદમ મુલાયમ થઇ જાય છે અને વાળાને ખરતા પણ અટકાવે છે. નારંગીના રસમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવી સુકાવા દો, થોડો ટાઇમ રાખ્યા બાદ પાણીથી ધોઈ નાખવા. આમ કરવાથી તમારા વાળ મુલાયમ થઇ જશે.

અલ્સર : નારંગીમાં ફાય્બરનું પ્રમાણ સારું હોય છે જેથી નિયમિત નારંગીના સેવનથી અલ્સરની સમસ્યામાં ફાયદો થાય છે.

ફર્ટીલીટી વધારે : નારંગીના સેવનથી ફર્ટીલીટી વધે છે. નારંગીમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ વિટામીન-C સ્પર્મની ગુણવત્તા અને ગતીશીલાતાને સુધારે છે અને ફર્ટીલીટી વધારે છે.

આમ, નિયમિત નારંગીનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ગરમીની સીજનમાં થઈ ગઈ છે શરદી, ખાંસી તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, થોડા જ સમયમાં મળશે 100 ટકા આરામ

ગરમીની સીજનમાં થઈ ગઈ છે શરદી, ખાંસી તો અપનાવો આ ઘરેલુ ઉપચાર, થોડા જ સમયમાં મળશે 100 ટકા આરામ

બાળકોમાં કોરોના પોઝીટીવના ચિન્હો દેખાય તો શું કરવું જોઈએ? જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે

બાળકોમાં કોરોના પોઝીટીવના ચિન્હો દેખાય તો શું કરવું જોઈએ? જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ

વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ

August 4, 2021
જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે

જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે

April 14, 2021
90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

July 13, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In