Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

Team GurjarBhumi by Team GurjarBhumi
June 24, 2021
0
90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા
0
SHARES
463
VIEWS
Share on FacebookShare on Twitter

પૌષ્ટિક તત્વોથી ભરપૂર બાજરો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. બાજરામાં ઘઉં અને ચોખાથી અનેક ગણુ વધારે પૌષ્ટિકતાની માત્રા મળી આવે છે. બાજરાનું સેવન ન ફક્ત ખાવા માટે કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં તેનો ઉપોયગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. બાજરાથી બનેલો પૌષ્ટિક આહાર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે  તેના ઔષધીય ગુણ  પેઇનકિલર, પેટ સંબંધીત બીમારીઓથી છુટકારો અને સંક્રમણથી દૂર રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ ઘણા બધા લોકો બાજરાના સેવનથી થતા ફાયદાથી અજાણ હોય છે, ચાલો જાણીએ બાજરો ખાવાના ફાયદા વિષે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

બાજરામાં એન્ટીઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન-C અને વિટામીન-E મળી આવે છે જે ચામડીને તંદુરસ્ત રાખવા મદદ કરે છે. બાજરો પાચનતંત્રને નિરોગી રાખવામાં મદદ કરે છે. એવામાં જો તમે ગેસ, કબજિયાત, ઉલ્ટી, ઉબકાની સમસ્યાથી પીડાઈ રહ્યાં છો, તો નિયમિત રીતે બાજરાના રોટલાનું સેવન કરો. તેમજ પેટના દુખાવામાં બાજરો રામબાણ સાબિત થાય છે. એટલા માટે બાજરો શેકીને તેની પોટલી બનાવીને પેટ પર શેક કરવાથી પેટના દર્દમાં જલ્દી આરામ મળે છે. જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો બાજરાનું સેવન કરવાથી તે ધીરે ધીરે ઠીક થાય છે.

બાજરામાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે જેના લીધે આપણા હાડકા મજબુત રહે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાની નબળાઈ હોય તેને મજબૂતાઈ આપે છે. માટે કેલ્શિયમની ઉણપ વાળા લોકોએ બાજરો ખોરાકમાં લેવો જોઈએ. બાજરામાં આયર્નનું પ્રમાણ હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, આથી શરીરમાં આયર્નની ઉણપ નથી રહેતી. એવામાં જે લોકોને એનીમિયાની સમસ્યા છે તેણે રોજ બાજરાનું સેવન કરવું જોઈએ.

બાજરામાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે જે શરીરીનું વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેને ખાધા પછી તમારૂ પેટ લાંબા સમય સુધી ભર્યું રહે છે. એવામાં જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો નિયમિત રીતે બાજરાનું સેવન કરવું ફાયદાકારક મનાય છે.

બાજરાનું સેવન વધારે શારીરિક પરિશ્રમ કરનાર લોકો માટે શક્તિ જાળવી રાખવા અને શરીરને મજબુત કરવા માટે બાજરાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી ખાવાથી શરીર માટે અનેક ગણું પોષણ પૂરું પાડે છે અને ખુબ ઉત્તમ ખોરાક છે. જેના લીધે શરીર મજબુત બને છે, અને શક્તિમાં પણ વધારો કરે છે. બાજરાના સેવનથી શરીરમાં ઝડપથી થાકનો અનુભવ નથી થતો.

ADVERTISEMENT

બાજરો સંધિવા દર્દીઓ માટે ખુબ જ કારગત સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે બાજરાની તાસીર ગરમ હોય છે, એવામાં જો તમે સાંધામાં દુખાવો, ઘુંટણમાં દર્દ, પીઠમાં દુખાવો એટલે સંધિવાની સમસ્યાથી પીડાવ છો તો નિયમિત રીતે બાજરાથી બનેલો પૌષ્ટિક આહારનું સેવન કરો.

મેગ્નેશિમ અને પોટેશિયમથી ભરપૂર બાજરો હૃદય સંબંધીત બીમારીઓથી છુટકારો અપાવવા અને તેના સંક્રમણથી દૂર રાખવામાં કારગર સાબિત થાય છે. તેનું નિયમિત સેવન હાર્ટ એટેકની સંભાવનાને ઘટાડે છે અને તમારા હૃદય સંબધીત આરોગ્ય માટે લાભકારી હોય છે.

બાજરો બ્લડ શુગરના દર્દી માટે અતિ ફાયદાકારક હોય છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. તેમજ શુગર ટાઈપ 2 રોગીઓ માટે રામબાણ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે બાજરામાં મેગ્નેશિયમનું ભરપૂર પ્રમાણ હોય છે જે શરીરમાં ગ્લૂકોજ અને ઈન્સુલિન રિસેપ્ટરની ક્ષમતા વધારવામાં અસરકારક હોય છે.

બાજરો કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. આ કેન્સર કોશિકાઓને શરીરમાં ફેલવાથી અટકાવે છે, તેનું નિયમિત સેવન કરવાથી તમે આ ભયંકર બીમારીથી બચી શકો છો. તેમજ કેન્સરના દર્દી માટે તેનું નિયમિત સેવન લાભદાયી સાબિત થાય છે.

બાજરો મગજને શાંત રાખનારો છે. બાજરો માનસિક તણાવ, ઊંઘ ન આવતી હોય જેવી સમસ્યાઓ દૂર કરે છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંશનું દૂધ સાંજે ભોજનમાં સેવન કરે છે અને ડાબા પડખે સુવાથી સારી ઊંઘ આવે છે અને માણસનું મગજ પણ શાંત રહે છે. આથી બાજરાનું સેવન તમારા માટે ફાયદાકારક હોય છે. એટલા માટે એક વાટકી દહીમાં એક થી બે ચમચી ખાંડ નાંખીને બાજરીના રોટલા સાથે નિયમિત રીતે તેનું સેવન કરો.

આમ, નિયમિત બાજરાનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે બાજરાનું  સેવન કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ચોમાસામાં થતી આ શાકભાજી છે અનેક ગુણોનો ભંડાર, આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં છે ખુબ જ ફાયદાકારક

ચોમાસામાં થતી આ શાકભાજી છે અનેક ગુણોનો ભંડાર, આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં છે ખુબ જ ફાયદાકારક

શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

April 14, 2021
90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

July 13, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In