Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
April 30, 2021
0
શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે
0
SHARES
242
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં હળદરના ફાયદા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રાચીન કાળથી જ હળદરનો જડીબુટ્ટીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવાથી માંડીને શરદી, કફ, ઉધરસ વગેરેમાં હળદરના સેવનથી ફાયદો થાય છે. સૌ કોઈના ઘરના રસોડામાં હાજર હળદર તેમાં ખૂબ કારગર છે. ભારતીય મસાલામાં હળદરનું એક અલગ જ મહત્વ છે. હળદર ભોજનનો સ્વાદ વધારવાની સાથોસાથ અનેક પ્રકારના રોગોથી પણ રક્ષણ આપે છે. હળદર ખૂબ જ શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ છે. તેમાં મળી આવતી કરક્યૂમિન શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબૂત કરે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

હળદરમાં હાજર કરક્યૂમિન અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર છે. તેના ફાયદાની યાદી લાંબી છે. એક તંદુસ્ત વ્યક્તિને દિવસભરમાં 500થી 1000 મિલીગ્રામ કરક્યૂમિનની જરૂર હોય છે. એક ચમચી હળદરમાં લગભગ 200 મિલીગ્રામ કરક્યૂમિન હોય છે અને એટલા માટે દિવસભરમાં 2-3 ચમચી હળદર લઈ શકો છો. હળદરનું સીધું સેવન કરવાની જગ્યાએ હળદરથી બનેલી અન્ય પ્રોડક્ટ અને વાનગીનું સેવન કરવાથી કરક્યૂમિનની ઉણપ પૂરી થાય છે. તો ચાલો જાણીએ હળદરના સેવનથી થતા ફાયદા વિષે.

આ રીતે કરો હળદરનો ઉપયોગ  : અધડો ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, એક ચમચી મધ અને અડધુ લીંબૂનો રસ મિક્સ કરીને દરરોજ સવારે સેવન કરો. આથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત રહે છે. હળવા ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાની સાથે ગોળનું સેવન કરવું જોઈએ. આથી શરીરને બીમારીઓથી લડવામાં શક્તિ મળે છે. ગર્ભવતી મહિલા, પથરી અને કમળાની બીમારીવાળા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ.

અરડૂસીનો 3 ચમચી રસ અને અડધી ચમચી હળદરનુ ચૂર્ણ અને એક ચમચી મધ સવાર સાંજ લેવાથી કફ, શરદી અને ઉધરસ દુર થાય છે.

ADVERTISEMENT

લીલી હળદરને ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, લોહીનો બગાડ, સોજા, અને અપચો વગેરે મટે છે.

દરરોજ એક ગ્લાસ દૂધમાં સવારના સમય અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીર નિરોગી રહે છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે.

નવશેકા દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરમાં જમા વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને શરીરનું વજન ઘટાડવામાં મદદગાર થાય છે.

કફ અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું મધ સાથે મિક્સ કરીને ચાટવાથી આ રોગોમ ફાયદો થાય છે. ગરમ દૂધ અથવા  મધ સાથે હળદર મિક્સ કરીને સેવન કરવાથી ઉધરસ, સળેખમ અને કાકડાની સમસ્યામ ફાયદો થાય છે.

ખાંસી

ઘાવને ઝડપથી મટાડવા હળદર ઉપયોગી છે, જો તમને ઈજા થવા પર ખૂબ લોહી બહાર આવે છે તો તમે તે જગ્યાએ તાત્કાલિક હળદર નાંખી દો. આથી તમારા ઘાવનું લોહી નીકળતું બંધ થઈ જશે. વારંવાર ભરાતા ઘા અને જલ્દી ન રુઝાતા ઘા પર હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા પર લગાવવાથી ઘા રૂઝાય જાય છે અને ખુબ જ ફાયદો થાય છે.

હળદરની તાસીર ગરમ હોવાના કારણે શરદીમાં તેનું સેવન લાભદાયી રહે છે. હળદરના ધૂમાડાને રાત્રીના સમય સુંઘવાથી ખાંસી જલ્દી મટે છે. ખાંસી અને શ્વાસને લગતી તકલીફને દૂર કરવામાં ફાયદાકાર હોય છે, ખાસ કરીને શ્વસનના સંક્રમણને દુર કરવા હળદર ઉપયોગી છે.

હળદરના સેવનથી વાયરલ તાવની સમસ્યાથી ઘણાં અંશે છુટકારો મળી શકે છે. હળદરમાં સૂજનને રોકવાના ખાસ ગુણ હોય છે.

હળદરના સેવન ત્વચા માટે લાભદાયી હોય છે.  બ્લડ શુગર વધવા પર હળદરનું સેવન કરવું હિતાવહ છે. શુગર લેવલ ઓછું થાય છે.

હળદરમાં હાજર કરક્યૂમિન કેન્સરને વધવાથી રોકે છે અને હૃદય હુમલાના ખતરાને ઘટાડે છે. હળદરનું સેવન ઘૂંટણની પીડામાં પણ રાહત આપે છે.

આમ, હળદર ખુબ જ ઉપયોગી ઔષધી છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે હળદર નો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું છે શક્તિશાળી, જાણો તેના સેવનથી થતા ફાયદા વિષે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું છે શક્તિશાળી, જાણો તેના સેવનથી થતા ફાયદા વિષે

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

June 20, 2021
ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

May 17, 2021
જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

જીવલેણ છે કોરોનાની બીજી લહેર, બચવું છે તો આ જગ્યાએથી બનાવી રાખો અંતર નહિંતર

April 20, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In