Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માત્ર કરો આ વસ્તુનું સેવન, 100 ટકા ફાયદો થશે

Team GurjarBhumi by Team GurjarBhumi
July 28, 2021
0
0
SHARES
745
VIEWS
Share on FacebookShare on Twitter

લીવર માનવ શરીરની સૌથી મહત્વપૂર્ણ ગ્રંથિઓમાંથી એક છે. સ્વસ્થ જીવન જીવવા માટે લીવરનું સ્વસ્થ હોવું ખુબ જ જરૂરી છે. લીવર તમારા શરીરમાં અનેક મહત્વપૂર્ણ ગતિવિધિઓને નિયંત્રિત કરવાની સાથે આહારને પચાવવામાં એક આગવી ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત તે શરીરની ઈમ્યૂનને પણ મજબુત કરે છે અને પોષક તત્વોના સંચયનમાં પણ મદદરૂપ થાય છે, સાથે આ ઘણાં બધાં રાસાયણિક પદાર્થોને ઉત્પન્ન કરે છે જે અન્ય અંગોની કાર્યશીલતા માટે જરૂરી છે. લીવર રક્તમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળી તેને સ્વસ્થ બનાવે છે. લીવર આપણાં શરીરમાં ઘણાં બધાં જરૂરી કાર્યોને પૂરા કરે છે. લીવનને સ્વસ્થ રાખવા માટે તમારે બસ એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

લીવર ઝેરી પદાર્થોને શરીરથી બહાર નીકાળે છે અને શરીરને ઉર્જા આપે છે સાથે જ આહાર પચાવવા જેવું શરીરનું મુખ્ય કામ કરે છે. ઘણીવાર ખોટી આદતો, વધારે પડતી દવા અથવા અનેક પ્રકારની દવાનું સેવનથી લીવરમાં સોજા આવી જાય છે. લીવર શરીરનો મુખ્ય ભાગ છે, એટલા માટે લીવરમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ, પીડા, સોજા અન્ય બીમારી હોવા પર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લીવરથી જોડાયેલા કોઈપણ સમસ્યાઓને નજર અંદાજ કરવું તમારા માટે અત્યંત ખતરનાક સાબિત થાય છે.

લીવર આખા શરીરને ડિટોક્સ કરનારૂ અંગ છે. રક્ત પ્રવાહમાંથી ઝેરી પદાર્થીને ફિલ્ટર કરવા માટે લીવર જવાબદાર છે. જેથી તમારા શરીરમાં ઝેરી પદાર્થનું નિર્માણ ન થાય. જ્યારે તમારૂ લીવર ખૂબ વધું ઝેરી પદાર્થોથી ભરાય જાય છે, તો તમારૂ શરીર હંમેશા આળસ અનુભવે છે, તમારી સ્કિન એટલી હેલ્દી નથી હોતી અને તમારૂ પાચન ધીમુ થઈ જાય છે. ઘણાં લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે લીવર મજબૂત કેમ બનાવવું ? અથવા લીવરને તંદુરસ્ત રાખવાની શું રીત છે? અહી કેટલાક પૌષ્ટિક, હેલ્દી ફૂડ્સ વિશે જણાવ્યું છે જેનું સેવન કરીને લીવરની રક્ષા કરવામાં મદદ મળે છે. ચાલો જાણીએ લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માટેના હેલ્દી ફૂડ્સ વિષે.

સફરજન : સફરજન લીવરને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે, દરરોજ એક સફરજનનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફરજનમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે શરીરના કોલેસ્ટ્રોલ માંથી ઝેરી પદાર્થોને દૂર કરીને પાચક સિસ્ટમ અને યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

ડુંગળી : ડુંગળી માત્ર રસોઈ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટીઇન્ફ્લેમેટરી, સલ્ફર વગેરે જેવા ગુણધર્મો છે જે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

ADVERTISEMENT

લીંબુ : વિટામીન-C થી ભરપુર લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં અત્યંત કારગર સાબિત થાય છે. તેમાં હાજર તત્વ લીવરના કોષોને સક્રિય કરે છે, જે લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આ માટે તમારે બસ દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવીને પીવાનું રહેશે. લીંબુ લીવરને સ્વસ્થ અને મજબૂત બનાવી શકે છે.

બીટ અને બીટ સલાડ : બીટનું સેવન લીવર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, આ માટે તમારા ડાયટમાં બીટને સામેલ કરીને લીવરને હંમેશા તંદુરસ્ત રાખી શકાય છે. બીટમાં વધું પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આપણાં શરીરથી ઝેરી પદાર્થ દૂર કરે છે. બીટનું આપણે સલાડ અથવા શાકભાજી તરીકે ઉપયોગ લઈ શકીએ છીએ.

લસણ : લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા લસણ ઉપયોગી થાય છે, લસણમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ તેમજ એન્ટીબાયોટીક ગુણધર્મોથી ભરપુર છે. તે શરીરમાંથી હાનિકારક ઝેર બહાર કાઢીને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હળદર : હળદરમાં ઓક્સીડેટિવ ગુણ હોય છે. જે તણાવે ઘટાડે છે અને લીવરને કોઈપણ પ્રકારની બીમારીથી બચાવે છે. હળદરને આરોગ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે.

લીલા પાનવાળા શાકભાજી : લીલાપાન વાળી  શાકભાજીમાં શક્તિશાળી એન્ટી ઓન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરમાં ઝેરી પદાર્થો સામે લડવામાં મદદ કરે છે, તે તમારા શરીરમાં ઝેરી પદાર્થોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને તમારા લીવર તંદુરસ્ત રાખે છે. લીલા પાંદડાવાળા શાકભાજી જે ખાસ કરીને લીવર તંદુરસ્ત રાખવા મદદગાર હોય છે, તેમાં પાલક સામેલ છે. લીવરને સ્વસ્થ રાખવા માટે પાલકનું સેવન કરવું જોઈએ. પાલક લીવર સાથોસાથ આપણી આંખો માટે પણ લાભદાયી માનાવામાં આવે છે.

ગ્રીન ટી : ગ્રીન ટી પીવી આરોગ્ય માટે લાભદાયી થાય છે. ગ્રીન ટી વજન ઘટડવા સાથે જ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટના ઉચ્ચ પ્રમાણના કારણે તે શરીર માંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ગાજર : ગાજરમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેમાં વિટામીન, પોષક તત્વો પણ હોય છે, તમે ગાજરનો ઉપયોગ સલાડ અથવા જ્યૂસ તરીકે પણ કરી શકો છો.

આમ, આ ઉપાયો કરવાથી લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખી શકાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ઉપર જણાવેલ હેલ્ધી ફૂડસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ઘરની આસપાસ જોવા મળતું આ ફૂલ છે જડીબુટ્ટી સમાન, 10થી વધુ બીમારીને કરશે ગાયબ

ઘરની આસપાસ જોવા મળતું આ ફૂલ છે જડીબુટ્ટી સમાન, 10થી વધુ બીમારીને કરશે ગાયબ

આ છોડના માત્ર 2 પાનના સેવનથી ડાયાબિટીસ, અસ્થમા, માથાનો દુખાવો થશે ગાયબ

આ છોડના માત્ર 2 પાનના સેવનથી ડાયાબિટીસ, અસ્થમા, માથાનો દુખાવો થશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં થતું કળતરને દુર કરવાના આયુર્વેદિક ઈલાજ

શરીરમાં થતું કળતરને દુર કરવાના આયુર્વેદિક ઈલાજ

July 9, 2021
દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

June 20, 2021
90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

July 13, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In