Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાને હંમેશાં માટે દુર કરવાનો 100 ટકા અસરકારક ઉપાય

Team GurjarBhumi by Team GurjarBhumi
January 19, 2023
0
0
SHARES
900
VIEWS
Share on FacebookShare on Twitter

આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં બધા પાસે સમયનો અભાવ છે. એવામાં અનેક લોકો ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા અને અનેક બીમારીઓથી અસરગ્રસ્ત થઈ જાય છે. અનિયમિત ખાણી-પીણી પણ તેનું મુખ્ય કારણ છે. તંદુરસ્ત અને પૌષ્ટિક ભોજનની કમીના પગલે ઘણી વાર એસિડિટી જેવી સમસ્યા પેદા થઈ શકે છે, જો કોઈને એસિડિટીની સમસ્યા છે તો એ સમજી લેવું જોઈએ કે પાંચનતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આપણું ખાનપાન એવું થઈ ગયુ છે કે નાની ઉંમરમાં જ પાચન સંબંધીત પરેશાનીઓ પોતાની ઝપેટમાં લઈ રહી છે. ગેસ પાચન સંબંધીત સમસ્યામાં સૌથી વધું સામાન્ય છે. એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટમાં હાજર એસિડ ગળાની નળી એટલે કે એસોફેગસ સુધી આવી જાય છે. એસિડિટી થવા પર પેટના ઉપરી ભાગમાં બળતરા તેમજ દુખાવો થવો, ભૂખ ન લાગવી, પેટમાં ગેસ જેવી તકલીફ થાય છે. એસિડિટીની સમસ્યા આપણી ખરાબ ખાણીપીણીના કારણે પણ થઈ શકે છે. ઘણી વાર એવું બને છે કે વધું મસાલેદાર ખાવાનું ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

જો તમે તળેલુ અને ચટપટુ ખાવાના શોખીન છો તો તમને પણ આ તકલીફ થઈ શકે છે. ઘણાં બધા લોકો એસિડિટીની સમસ્યાઓમાં દવાઓનું સેવન કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દવાઓનું વધારે સેવન આ સમસ્યાને ઓછી કરવાની જગ્યાએ અત્યંત વધારી શકે છે. એસિડિટીની સમસ્યામાં દવાઓ વગર પણ આરામ મળી શકે છે, આપણાં રસોડામાં એવા ઘણાં મસાલા છે જેનું આયુર્વેદમાં ખૂબ ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં આપણાં ઘરના વડીલો પણ ઘરેલુ ઉપાયોને નાની નાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરે છે.

એસિડિટી, ગેસના લક્ષણો : ખાટ્ટા ઓડકાર આવવા અને છાતીમા બળતરા થવી, કઈ ન ખાવા પર પણ ભૂખ ન લાગવી અને પેટ ભર્યુ હોવું મહેસૂસ થવું,  ખાવાનું ન પચવાના કારણે ઉલટી અને ઉબકા થવા પણ ગેસ થવાના લક્ષણ છે. માથાનો દુખાવો અને શ્વાસમાં દુર્ગંધ આવવી, વગેરે જેવા એસિડિટીના મુખ્ય લક્ષણ છે. ચાલો જાણીએ એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાય વિષે.

વરિયાળી : વરિયાળી પાચનતંત્રને યોગ્ય કરે છે, એટલા માટે વરિયાળીનું સેવન ભોજન લીધા પછી કરવું જોઈએ અને જે લોકોને હંમેશા ગેસ થવાની પરેશાની હોય છે, તેના માટે વરિયાળી ફાયદાકારક છે, અડધો ગ્લાસ ઠંડુ દૂધમાં એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી એલસી પાવડર તેમજ એક ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી પણ દૂર થાય છે. જોકે વરિયાળી તંતુમય હોય છે. ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે સાફ થઈ જાય છે.

ADVERTISEMENT

જીરૂ : જીરૂમાં અનેક પોષક તત્વ હોય છે, આ પણ પાંચન તંત્ર માટે એક શ્રેષ્ઠ ઈલાજ છે, દહીં, છાશમાં જીરું પાવડર નાંખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.

ગળો : એસીડીટીની સમસ્યામાં ગળો ખુબ જ અસરકારક સાબિત થાય છે. આંગળી જેટલી જાડી લીમડાની ગળોના 5-6 જેવા ટુકડા લઈને પાણીમાં ઉકાળો, આ ઉકાળેલા પાણીને થોડું ઠંડુ પડ્યા બાદ પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.

દૂધ : ઠંડુ દૂધમાં સાકર મેળવીને પીવાથી એસીડીટી ઝડપથી મટી જાય છે. દુધમાં કેલ્શીયામનું પ્રમાણ હોય છે, જે એસીડીટીને ન્યુટ્રલ કરવામાં મદદરૂપ બને છે. આ સમસ્યામાં ઠંડા દુધમાં સાકર અને ગુલકંદ નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.

ફૂદીના : ફૂદીનો હંમેશાથી જ પેટ તેમજ પાચનની તકલીફ માટે લાભદાયી છે. મસાલેદાર ભોજનના કારણે પેટમાં થનારી બળતરા, ફૂદીનાના પાનને ચાવવાથી શાંત થશે, અથવા પછી પાણીમાં લીંબુ અને પીસેલા ફૂદીનાના પાનને કાળા નમક સાથે મિક્સ કરીને પીઓ.

પપૈંયુ : પપૈંયુ ખાવાથી પેટની બધી અવ્યવસ્થા દૂર થાય છે. તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે, જે પેટ માટે લાભદાયી હોય છે, પપૈંયુનું સેવન કરનારા વ્યક્તિને ક્યારેય પણ એસિડિટીની સમસ્યા નથી થતી અને કબજિયાતની ફરિયાદ નથી રહેતી.

આંમળા : આંમળામાં ભરપૂર પ્રમાણાં વિટામીન-C હોય છે, જેથી પાચન ક્રિયામાં મદદ મળે છે. પેટની કોઈ પણ સમસ્યાનો ઈલાજ આંમળા જ છે. દરરોજ 2-3 આંમળાનું સેવન કરવાથી પેટને લગતી તકલીફ મટે છે.

આદુ : આદુ પાચન તંત્રને સુધારવાની એક અચૂક ઔષધી છે, આથી છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ મટી જાય છે. ભોજન લાધી પછી રોજ આદુ અને લીંબુનું એક ચમચી રસ પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.

સલાડ : કાકડી, ટામેટા, ડુંગળી, મૂળો, અને બીટનું સલાડ બનાવીને રોજ ખાવાથી શરીરમાં ફાઈબરની ઉણપ દૂર થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય છે. આથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે, એસિડિટીની તકલીફ દૂર કરવા માટે ફાઈબર વાળુ ભોજન વધું લેવું જોઈએ.

આમ, આ ઘરેલું ઉપાય દ્વારા એસિડિટી, ગેસ અને કબજિયાતને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

દરરોજ માત્ર એક ચમચી આ પાનનો રસ પીવાથી દુર થાય છે 20થી વધુ બીમારીઓ

આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

આ સાવ સામાન્ય લાગતા બીજનો માત્ર આ રીતે ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, હૃદયરોગ અને આંખના રોગને રાખશે દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

સાપના ઝેરને પણ નિષ્ક્રિય કરનારી અને બીજા અનેક રોગમાં ઉપયોગી છે આ વનસ્પતિ

July 16, 2021
આવી રીતે ઓખળો ડિપ્રેશનની શરૂઆતી લક્ષણો, જાણો તેને દુર કરવાના ઘરેલુ નુસ્ખાઓ વિષે

આવી રીતે ઓખળો ડિપ્રેશનની શરૂઆતી લક્ષણો, જાણો તેને દુર કરવાના ઘરેલુ નુસ્ખાઓ વિષે

April 17, 2021
વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

June 26, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In