Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
May 5, 2021
0
ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે
0
SHARES
386
VIEWS
Share on FacebookShare on Twitter

મધ ખુબ જ અગત્યનો પ્રાકૃતિક સ્ત્રોત છે, તેના ઉપયોગથી ગળામાં ખરાશ અથવા ઉધરસની સમસ્યામાં રાહત થઇ શકે છે. ઘણીવાર લોકો આવી સમસ્યા થવા પર કફસિરપ લે છે. કફસિરપ પીવાથી ગળાની ખરાશ તેમજ ખાંસીની સમસ્યાથી રાહત તો મળે છે, પરંતુ વધુ પડતી કફ સીરપ લેવાથી ઘણી વાર નુકશાન પણ થઇ શકે છે. એટલું જ નહી બાળકો માટે કફસિરપને નુકસાનકારક પણ માનવામાં આવે છે. એટલા માટે બની શકે તો કફસિરપનું સેવન કરવાથી બચો અને ઘરેલુ ઉપચારની મદદથી ગળામાં ખરાશ અને ખાંસીની સમસ્યાને મટાડો. મધનું સેવન કરીને ખાંસી અને ગળાની ખરાશથી છુટકારો મળી શકે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

ગળામાં ખરાશની સમસ્યા થવાનું મુખ્ય કારણ વાયરલ સંક્રમણ હોય છે. વાયરલ સંક્રમણ થવાના કારણે ગળામાં ખરાશ થવા લાગે છે. જ્યારે અનેક લોકોને ધૂમ્રપાન, એલર્જી, શરદી અથવા ફ્લૂ, ટોન્સિલાઈટિસ, તાવથી પણ આ પરેશાની થાય છે. ગળાની ખારાશને યોગ્ય કરવા માટે ગરમ વસ્તુનુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગરમ વસ્તુનું સેવન કરવાથી ગળાની ખરાશથી ઝડપથી આરામ મળે છે. એટલા માટે જ્યારે પણ ગળામાં ખરાશ થાય તો ગરમ વસ્તુ અવશ્ય ખાઓ.

વર્ષ 2019માં કરવામાં આવેલા એક અધ્યયનના અનુસાર મધ એન્ટીબાયોટિક દવાઓ કરતાં વધુ અસરકારક છે. તેમાં મેથિસિલિન પ્રતિરોધક સ્ટેફિલોકોક્સ ઓરિયસ મળી આવે છે. જે બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે અને અનેક બીમારીઓથી રક્ષણ પણ કરે છે.

ગળામાં ખરાશ થવા પર મધનું સેવન કરવું

ADVERTISEMENT

મધનું સેવન કરવાથી ગળાની ખરાશ તેમજ ઉધરસમાં રાહત મળે છે. મધ એટલું કારગર હોય છે કે આછોમાં ઓછા એક વર્ષ અથવા તેનાથી વધું વર્ષના બાળકને ગળામાં ખરાશ થવા પર મધ આપવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં આ એન્ટીમાઈક્રોબિયલ અથવા ઘાવ ભરવાનું પણ કામ કરે છે. મધમાં હાજર ગુણ ગળામાં મહેસૂસ થનારી પીડા અને સોજાને પણ દૂર કરે છે.

ખાંસી

 

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સલેન્ડ એન્ડ પબ્લિક હેલ્થ ઈગ્લેન્ડ (Institute for Health and Care Excellence and Public Health England) અનુસાર, ઉધરસ કે ગળામાં ખરાશ થવા પર મધનું સેવન કરવાથી લાભ થાય છે. ચાલો જાણીએ મધના સેવનથી ગળામાં થતી ખરાશ અને ઉધરસને મટાડવાના ઘરેલું ઉપચાર વિષે.

આ રીતે કરો મધનું સેવન : મધનું સેવન અનેક રીતે કરવામાં આવે છે. જો ગળામાં પીડા અને ખરાશ હોય તો હળવા ગરમ પાણીમાં મધને મિક્સ કરીને તેને ઓછામાં ઓછું દિવસમાં ત્રણ વાર પીઓ. આમ કરવાથી પીડા તેમજ ખરાશ દૂર થઈ જશે. આ ઉપરાંત મધને આદુ સાથે ખાવાથી પણ ગળા માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેના સેવનથી પણ ઉધરસ દૂર થાય છે.

થોડું આદુ લઈને તેને ગરમ કરી લો. પછી મધ સાથે તેને ખાઈ લો. ઈચ્છો તો આદુનો રસ પણ મધમાં મિક્સ કરી શકો છો અને તેનું સેવન કરી શકો છો. ઘણાં લોકો ઉધરસ તેમજ ગળામાં ખરાશ થવા પર મધની ચા પણ પીવે છે. ચાને બનાવતા સમય તેમાં મધને ઉમેરો. મધની ચા પીવાથી પણ ગળાને રાહત મળે છે અને સૂકી ઉધરસ એકદમ મટી જાય છે.

મધના અન્ય ફાયદા : આયુર્વેદ અનુસાર મધનું નિયમિત સેવન કરવાથી શરીન તંદુરસ્ત બને છે અને શરીરનો થાક દુર થાય છે. મધ અને હળદર મિક્સ કરીને ખાવાથી પાચન સારું રહે છે અને કબજિયાતની સમસ્યા દુર થાય છે.

શરીરનું વજન ઘટાડવા સવારે ખાલી પેટ મધ અને લીબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઘટાડી શકાય છે.

હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને પીવું જોઈએ. આથી ખાંસીમાં આરામ મળે છે. મધ અને ત્રિફળા ચૂર્ણ સમાન માત્રામાં લઇ મિક્સ કરીને લેવાથી પણ ખાંસીથી છુટકારો મળે છે.

મધ અને હળદરના સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, અને હદયની બીમારીથી બચાવે છે.

ચહેરાની કરચલી અને સૂકાપણુ દૂર કરવા માટે મધનો પ્રયોગ કરી શકાય છે. મધને ચહેરા પર લગાવવાથી ચહેરા પર કોમળતા બની રહે છે. તેમજ સ્નાન કરતા સમય મધનો પ્રયોગ પણ તમે કરી શકો છો. સ્નાન કરતા પહેલા જો શરીર પર લગાવવા આવે તો ત્વચા પર તિરાડ નથી પડતી.

મધ સાથે જોડાયેલા નુકસાન

મધ સાથે અનેક પ્રકારના નુકાસાન પણ જોડાયેલા છે. એક વર્ષથી નાના બાળકને મધ આપવું હાનિકારક થઈ શકે છે. જે લોકોનું શુગર લેવલ વધારે છે, તે પણ મધનું સેવન ન કરે તો વધું શ્રેષ્ઠ રહેશે.

આમ, આ સમસ્યામાં મધ ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
રાત્રે કરો માત્ર બે એલચીનું સેવન અનેક રોગો ચપટી વગાડતા જ થશે દુર, જાણો એલચીના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે

રાત્રે કરો માત્ર બે એલચીનું સેવન અનેક રોગો ચપટી વગાડતા જ થશે દુર, જાણો એલચીના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉપલેટ, કઠ કે કૂટ તરીકે ઓળખાતા આ ઘાસના 10થી વધુ ચમત્કારિક ફાયદાઓ

ઉપલેટ, કઠ કે કૂટ તરીકે ઓળખાતા આ ઘાસના 10થી વધુ ચમત્કારિક ફાયદાઓ

April 14, 2021
શરીરમાં થતી કંપવાતને દુર કરવાના 100 ટકા આયુર્વેદિક ઈલાજ

શરીરમાં થતી કંપવાતને દુર કરવાના 100 ટકા આયુર્વેદિક ઈલાજ

July 16, 2021
ભજન કીર્તનમાં તાળી વગાડવાથી દૂર થાય છે આ બીમારી, બસ આ રીતે અને આટલીવાર વગાડો તાળી થશે અનેક ફાયદા

ભજન કીર્તનમાં તાળી વગાડવાથી દૂર થાય છે આ બીમારી, બસ આ રીતે અને આટલીવાર વગાડો તાળી થશે અનેક ફાયદા

July 16, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In