Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

બાળકોમાં કોરોના પોઝીટીવના ચિન્હો દેખાય તો શું કરવું જોઈએ? જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
June 25, 2021
0
બાળકોમાં કોરોના પોઝીટીવના ચિન્હો દેખાય તો શું કરવું જોઈએ? જાણો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે
0
SHARES
399
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના મહામારીમાં આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ છે, સૌ કોઈ લોકો તેનાથી બચવા માટે અવનવા ઉપાય અઝમાવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેરની સરખામણીમાં બાળકો પણ સંક્રમિત થવા લાગ્યા છે. જો બાળકોમાં કોરોનાના લક્ષણો દેખાય તો જરા પણ મોડું કર્યા વગર તરત જ રિપોર્ટ કરાવવો આવશ્યક છે. અને પોઝીટીવ જણાય તો ડોકરની સલાહ સુચન મુજબ સારવાર કરવી જરૂરી છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

નાના બાળકોને મોટાભાગે કોરોના ઘરના વ્યક્તિઓથી જ લાગે છે માટે કામકાજ માટે બહાર નીકળતા વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે જાહેર જગ્યાઓ પર સોશિયલ ડીસ્ટન્સ જાળવવું, બરાબર નાક અને મોઢું ઢંકાય એ રીતે માસ્ક પહેરવું અને વારંવાર હાથને સેનેટાઈઝ કરવા. ઘરમાં પવેશ કરે ત્યારે બાળકોને દુર રાખવા અને સ્નાન કરીને કપડા બદલવા જોઈએ. આ કરવાથી તમે અને તમારા બાળકોને કોરના સંક્રમણથી બચાવી શકાય છે.

જો બાળકોમાં કોઈ પણ સામાન્ય લક્ષણો જણાય જેમ કે શરદી, ખાંસી, તાવ કે અશક્તિ લાગે તો તરત જ અન્ય કોઈ દવા ચાલુ કરો એ પહેલા તેનો રિપોર્ટ કરવો જરૂરી છે. રીપોર્ટ કરાવ્યા બાદ જો પોઝીટીવ આવે તો તે સ્થિતમાં બાળકનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ગભરાયા વગર બાળકની આ રીતે સંભાળ રાખો.

દિવસની શરૂઆતમાં સવારે બાળકને ગરમ હુંફાળા પાણીથી કોગળા કરાવો અને જેમ બને તેમ ફળ અને તેના જ્યુસને વારવાર અપાતા રહો. બાળકને હળદર વાળું દૂધ પીવડાવવું અને ખાંડનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો.

બાળકને વિટામીનથી ભરપુર ફળો અને શાકભાજી વધારે પ્રમાણમાં આપવા, લીંબુ, મોસંબી, સંતરા, કાકડી, પાલક, ટામેટા વગેરે વધારે આપવા જેથી તેની ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય. બાળકને ઘરનો ચોખ્ખો, પૌષ્ટિક અને ગરમ ખોરાક જ આપવો, બહારની કોઈ પણ વસ્તુ ખવડાવવી નહિ.

ADVERTISEMENT

બાળકને જો કફ અને ખાંસી હોય તો એક કપૂરી પાન લઇ તેની ઉપર થોડા ઈજમેટના ફૂલ લઇ સાધારણ ગરમ કરો જેથી ઈજમેટના ફૂલ બરાબર પીગળી જાય અને પ્રવાહી રૂપમાં આવી જાય. ઇજમેટ પીગળી જાય કે તરત જ આ પાન બાળકને છાતીએ મુકવું આમ કરવાથી કફ છુટો પડી જાય છે, આ પ્રયોગ બાળક જયારે સુતું હોય ત્યારે કરવું જેથી આ પાન થોડો સમય સુધી છાતી પર રહે અને કફ છૂટો પડી જાય.

બાળક જયારે સુતું હોય તે રૂમમાં કપૂરદાનીમાં કપૂર અને ગુગળ ઉમેરીને ચાલુ રાખવું, કપૂર અને ગુગળના ધુમાડાથી બાળકનું ઓક્સીજન લેવલ નોર્મલ રાખવામાં મદદ કરે છે. દિવસ દરમ્યાન બાળકને બને એટલું વધારે પાણી પીવડાવવું જેથી તેના શરીરમાંથી પાણીની માત્રા ઘટી ન જાય. શક્ય હોય તો બાળકના ગળામાં કપૂર અને અજમાની પોટલી બનાવીને બાંધવી જે તેનું ઓક્સીજન લેવલને વધારમાં મદદ કરશે, અને તેનું ઓક્સીજન લેવલ જળવાઈ રહેશે.

બાળકને પોઝીટીવ આવ્યાના તે જ દિવસથી સ્પાયરોમીટરથી દિવસમાં બે વાર કસરત કરાવવી, કસરતમાં 25-25 ના બે સેટ કરાવવા જેથી તેના ફેફસાને કસરત મળી રહે અને આમ કરવાથી તેનું ઓક્સીજન લેવલ પણ વધે છે. બાળકને તમે ફુગ્ગા પણ ફુલાવા આપી શકો છો, તે પણ ફેફસા માટે સારી કસરત છે, બાળકને આ એક રમત જેવું લાગશે જેથી તે સહેલાઈથી કસરત કરશે અને તેનું ઓક્સીજન લેવલ વધશે.

બાળકના શરીરનું તાપમાન દિવસ દરમ્યાન અને રાત્રે પણ ચેક કરતા રહેવું જોઈએ. બાળકને ઠંડુ પાણી કે ઠંડા પીણા બિલકુલ આપવા નહિ તેમજ વધારે તેલ-મરચા વાળો ખોરાક પણ ન અપાવો જોઈએ.

દિવસ દરમિયાન બાળકને બે વાર થોડા તુલસી પણ ખવડાવવા તેમજ વિટામીન-C ની ટેબ્લેટ પણ આપવી. બાળકને બને તો વારવાર મોસંબી કે સંતરાનું જ્યુંસ આપતા રહેવું, તેમજ ઓછી ખાંડ વાળું લીંબુ શરબત પણ આપવું.

બાળકની આ બધી જ સારવાર ડોકટરની સલાહ અને તેના કેહવા પ્રમાણે કરવી જરૂરી છે. બાળકની તબિયતને ધ્યાનમાં લઇ આ બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના તથા તેના લક્ષણોને દુર કરી શકાય છે.

આમ, આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી બાળકોને કોરોનાથી બચાવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે કોરના સક્ર્મિતથી બચી શકો. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
હસવામાં ન કરો જરા પણ કંજૂસી, માત્ર 10 મીનિટ ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા કે જાણીને ચોકી જશો

હસવામાં ન કરો જરા પણ કંજૂસી, માત્ર 10 મીનિટ ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા કે જાણીને ચોકી જશો

કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દરરોજ માત્ર બે દાણાનું સેવન, જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

દરરોજ માત્ર બે દાણાનું સેવન, જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

August 28, 2021
વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ

વિટામીન બી12ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર, ઘરે જ કરો આ દેશી ઈલાજ

August 4, 2021
છાતીમાં બળતરા કે એસીડીટીને જડમૂળ માંથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપાય, જાણો એસીડીટીને દુર કરવાના ઉપાયો વિષે

છાતીમાં બળતરા કે એસીડીટીને જડમૂળ માંથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપાય, જાણો એસીડીટીને દુર કરવાના ઉપાયો વિષે

June 24, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In