Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

માત્ર 10 દિવસમાં જ ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો

Team GurjarBhumi by Team GurjarBhumi
September 7, 2021
0
માત્ર 10 દિવસમાં જ ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો
0
SHARES
8.1k
VIEWS
Share on FacebookShare on Twitter

ગરમીની સીજનમાં મોટા ભાગના લોકો લીંબુપાણી પીવાનું પસંદ કરતા હોય છે. લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી શરીરને ઠંડક આપે છે સાથે જ શરીરની ચરબીને ઓછી કરીને વજન પણ ઘટાડે છે. જો તમારે વજન ઓછુ કરવું હોય તો લીબું એક એવું ફળ છે જે વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી થશે. લીંબુમાં વિટામીન-C, સીટ્રીક એસીડ અને મિનરલ્સ વધારે માત્રામાં હોય છે. સવારે ખાલી પેટ લીંબુપાણી પીવાથી ઘણા પ્રકારના લાભ થાય છે, તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. લીંબુ માત્ર વજન ધટાડવા જ નહિ પરતું પાચન સબંધી અનેક સમસ્યામાં લાભદાયી ફળ છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

લીંબુપાણીનું સેવન વજન ઘટાડવા માટે ઘણા લોકો કરતા હોય છે. કારણ લીંબુપાણીમાં રહેલા પેક્ટીન ફાયબર શરીરમાં ભૂખ મટાડે છે, જેના કારણે વ્યક્તિ ભોજન, નાસ્તા અને ઓવરઈંટિંગ પર અંકુશ રાખી શકે છે અને વજનને નિયત્રણ કરી શકે છે. પાણીમાં લીંબુ નીચોડીને પીવાથી શરીરને વિટામીન-C, પોટેશિયમ અને ફાયબર મળે છે. (Benefits of Lemon Water).

સવારે લીંબુપાણીનું સેવન કરવાથી વજન ઘટે છે. ઘણા લોકો લીંબુપાણીમાં ખાંડ તથા મધ મિક્સ કરીને સેવન કરે છે, તો ઘણા લોકો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવે છે પણ ચરબીમાં ઘટાડો થતો નથી. પરંતુ ત્યાં સુધી તમારી ચરબી નહિ ઘટે જ્યાં સુધી તમે લીંબુપાણીનું સેવન સાચી રીતે નહી કરો. તો ચાલો જાણીએ લીંબુપાણી બનાવવાની સાચી રીત અને તેનાથી થતા ફાયદા વિષે.

લીંબુપાણી બનાવતી વખતે ન કરો આ ભૂલો : જયારે તમે લીંબુપાણી બનાવો છો ત્યારે ખાંડ ઉમેરતા હોય છે, ખાંડ લીંબુપાણીનો સ્વાદ વધારે છે અને લીંબુની અસરને ઘટાડે છે જેનાથી વજનમાં ઘટાડો થવાના બદલે વધારો પણ થઇ શકે છે, માટે તમે ખાંડની જગ્યાએ મધ પણ ઉમેરી શકો છો.

જયારે તમે લીંબુપાણી બનાવો છો ત્યારે ગરમ પાણીમાં મધને સીધું જ મિક્સ ન કરવું જોઈએ, જયારે પાણી ઠંડુ પડી જાય ત્યારબાદ જ મધ ઉમેરવું, અને  પછી જ તેમાં લીંબુનો રસ ઉમેરવો. અને હા આ પાણી ઠંડુ થઇ ગયા પછી ફરી ગરમ કરવું નહી એ વાતનું ધ્યાન રાખવું. આ બાબત નું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

ADVERTISEMENT

આ રીતે બનાવો લીંબુપાણી : તો ચાલો જાણીએ લીંબુપાણી બનાવવાની રીત વિષે. તમે જાણીને હેરાન થઇ જશો કે લીંબુની છાલ પણ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. આ વાત ઘણા લોકો નથી જાણતા કે લીંબુની જેમ લીંબુની છાલ પણ ખુબ જ ઉપયોગી છે. ઘણા બધા લોકો લીંબુનો રસ કાઢીને છાલને ફેકી દેતા હોય છે, પરંતુ લીંબુની છાલમાં પણ 5 થી 10 ગણું વિટામીન-C હોય છે. આજે અમે તમને લીંબુની છાલ વજન ઘટાડવા માટે કેટલી મહત્વની છે એ જણાવવાના છીએ.

લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને છીણી નાખો, આવું કરવા માટે જાડી છાલ વાળા લીંબુ પસંદ કરો જેથી છાલનો ભાગ વધારે મળે. લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. લીંબુ છીણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે લીંબુની ઉપર રહેલી પીળા કલરની છાલને જ છીણવાની છે સફેદ કલરની પરત છે તેને છીણવાની નથી.

લીંબુની છાલને છીણ્યા બાદ તેને લગભગ 250 ml પાણીમાં ગરમ કરો. ગરમ પાણીને બીજા વાસણમાં લઇ તેમાં લીંબુની છાલનું છીણ ઉમેરી દો. ત્યાર બાદ તેને ઢાંકીને 5 મિનીટ ઠંડુ પાડવા દો. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી અને તેનું સેવન કરો. તેમાં સ્વાદ માટે અડધી ચમચી મધ પણ ભેળવી શકો છો. સવારે ખાલી પેટ સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. લીંબુની છાલ પણ વજન ધટાડવા માટે એક ઔષધી સમાન જ છે.

લીંબુપાણી તો વજન ઘટાડવા માટે ઉપયોગી જ છે પરંતુ લીંબુપાણી કરતા લીંબુની છાલ વાળું પાણીના સેવનથી વધારે વજન ઘટાડવા માટે વધારે અસરકાર છે. રોજે સવારે આ રીતે લીંબુપાણી બનાવીને પીવાથી શરૂઆતના 10 દિવસમાં તમારા શરીરમાં અસર જોવા મળશે. માટે લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આમ, નિયમિત લીંબુપાણીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, આવી રીતે લીંબુ પાણી બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ગરમીની સિઝનમાં કરો શેરડીના રસનું સેવન, ક્યારેય નહિ થાય આ તકલીફો

ગરમીની સિઝનમાં કરો શેરડીના રસનું સેવન, ક્યારેય નહિ થાય આ તકલીફો

અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ચીકનગુનિયાના રોગને મટાડવા માટેના રામબાણ ઈલાજ વિષે

જાણો ચીકનગુનિયાના રોગને મટાડવા માટેના રામબાણ ઈલાજ વિષે

March 26, 2021
ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

May 17, 2021
શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

શરદી, કફ અને ઉધરસની સમસ્યામાં રામબાણ ઈલાજ છે હળદર, જાણો હળદરના સેવનથી થતા ફાયદા વિષે

April 30, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In