Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ગરમીમાં મોટાભાગના લોકોને થાય છે આ 7 બીમારીઓ, જાણો તેના લક્ષણો અને આવી રીતે કરો બચાવ

Team GurjarBhumi by Team GurjarBhumi
May 4, 2021
0
ગરમીમાં મોટાભાગના લોકોને થાય છે આ 7 બીમારીઓ, જાણો તેના લક્ષણો અને આવી રીતે કરો બચાવ
0
SHARES
231
VIEWS
Share on FacebookShare on Twitter

આમ તો દરેક મોસમમાં નાની મોટી બીમારીઓ કોઈને પણ થઈ શકે છે, પરંતુ ગરમીની ઋતુ પોતાની સાથે અનેક ખતરનાક બીમારીઓ લઈને આવે છે. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. વાસ્તવમાં કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે, જેમ કે શિયાળમાં ઠંડી, કફ, ફ્લૂ સામાન્ય લક્ષણ છે, ત્યારે ચોમાસુ આવાત જ ડેગ્યુ મેલેરિયા વગેરેનો ખતરો વધી જાય છે તે જ પ્રમાણે ગરમીમાં ડાયરિયા, ફૂડ પોયજનિંગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલું જ નહીં આ મોસમામ જ તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે. એવામાં અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ગરીમમાં તમે કઈ સિજનલ બીમારીની ઝપેટમાં આવી શકો છો અને તેનાથી કઈ રીતે બચી શકાય.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

લૂ લાગવી : લૂ લાગવી એટલે હીટ સ્ટ્રોક. તેને મેડિકલ ટર્મમાં હાઈપરથર્મિયા કહેવામાં આવે છે. ગરમીની ઋતુમાં થનારી સૌથી સામાન્ય બીમારીમાંથી આ એક છે. જો તમે લાંબા સમય સુધી તેજ ધડકામાં રહો છો તો તમે લૂની ઝપેટમાં આવી શકો છો. ઈન્ડસ હેલ્થ પ્લસના મુજબ, લૂ લાગવાથી માથામાં તીવ્ર પીડા, તાવ, ઉલ્ટી, તેજ શ્વાસ લેવી, ચક્કર આવવા, નબળાઈ અનુભવવી અથવા બેભાન થવું જવું, યૂરિન ઓછું થવું,  જેવા લક્ષણ આવે છે. લૂથી બચવા માટે ક્યારેય પણ ખાલી પેટ બહાર ન નીકળો. હાઈડ્રેટ રહોઅને જ્યા સુધી બની શકે પોતાને ઢાંકીને તડકામાં જાઓ.

ફૂડ પોઈજનિંગ : ફૂડ પોઈજનિંગ પણ ગરમીઓમાં થનારી એક સામાન્ય સમસ્યા છે. વાસી ભોજનના સેવનથી ફૂડ પોઈજનિંગ થાય છે. આ મોસમમાં બેક્ટરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી ગ્રોથ કરે છે. એવામાં શરીરની અંદર જો કોઈ પ્રકારના બેક્ટેરીયા, વાયરસ, ટોક્સિન ગળી જાય તો ફૂડ પોઈજનિંગ થઈ શકે છે. તેના લક્ષણની વાત કરીએ તો તેમાં પેટ પીડા, તાવ, જીવ મૂંજાવવો, અને શરીરમાં પીડા થાય છે, તેમાં ન ફક્ત પેટ મરોડવા સાથે પીડા કરે છે, પરંતુ ડાયરિયા, ઉલ્ટી જેવી સમસ્યા પણ જોવા મળે છે. એટલા માટે આ ઋતુમાં લારીનું ભોજન, રો મીટ, ખુલ્લામાં વેચાય રહેલા ભોજન, ઠંડુ ભોજન આ બધું ખાવાથી દુર રહેવું જોઈએ.

ADVERTISEMENT

 

ટાઈફોડ : ટાઈફોડ એક વોટર બોર્ન બીમારી છે જે પ્રદૂષિત પાણી અથવા જ્યૂસ પીવાથી થાય છે. સામાન્ય રીતે સંક્રમિત બેક્ટેરીયા પાણી સાથે શરીરમાં પ્રવેશ કરી જાય છે ત્યારે ટાઈફોડના લક્ષણ જોવા મળે છે. ટાઈફોડમાં તીવ્ર તાવ, ભૂખ ન લાગવી, પેટમાં તેજ પીડા થવી, નબળાઈ અનુભવવી જેવા લક્ષણ જોવા મળે છે. ટાઈફોડથી બચવા માટે બાળકોને ટાઈફોડ રસી પણ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ઉપચાર માટે દવાઓની મદદ લેવી પડે છે.

હેપેટાઈટિસ એ (પીળિયો) : ગરમીમાં આ બીમારી પણ ખૂબ જ સામાન્ય છે, આ પણ દૂષિત પાણી, વાસી ભોજન લેવાથી થાય છે, પીળિયામાં દર્દીની આંખ અને નખ પીળા થવા લાગે છે. અને પેશાબ પણ પીળા રંગનો થાય છે. તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ પણ થઈ શકે છે. પીળિયાથી બચવા માટે સૌથી જરૂરી છે લિવરને હેલ્દી રાખવું. જો પીળિયા મટી જાય છે તો પણ થોડા મહિના સુધી સાદુ ભાજન એટલે ખીચડી, ઓટમીલ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે.

મીજલ્સ : ગરમીમાં થનારી એક અન્ય સામાન્ય બીમારી જેને રૂબેલા અથવા મોરબિલીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનુ ફેલાવવાની રીત ચિકનપોક્સની જેમ હોય છે, આ પેરામાઈક્સો વારયસથી ફેલાય છે જે ગરમીમાં સક્રિય થાય છે. લક્ષણોમાં બતાડીએ તો, કફ, તીવ્ર તાવ, ગળામાં પીડા, આંખોમાં બળતરા થાય છે. તેમાં આખા શરીર પર સફેદ જેવી ફોલ્લી થઈ જાય છે. આથી બચવાનો એકમાત્ર ઉપાય એમએમઆર રસી છે.

ચિકનપોક્સ (અછબડા) : ચિકનપોક્સ વાયરસથી થનારી બીમારી છે. આ બીમારીમાં આખા શરીરની સ્કિન પર નાની મોટી ફોલ્લી  થાય છે. જે મટી ગયા પછી પણ ડાઘ રહી શકે છે. જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તે સરળતાથી આ બીમારીની ઝપેટમાં આવી શકે છે. વૈરીલેસા જોસ્ટર વાયરસના કારણે ચિકનપોક્સ થાય છે. પર્યાવરણમાં જો દર્દીનું ડ્રોપલેટ ઢળી જાય તો આ તેનું ફેલાવવાનુ કારણ બને છે. આ દર્દીનું છીંકવું અથવા ખાંસીથી ફેલાય છે. આથી બચવા માટે નવજાત શિશુઓને એમએમઆરની રસી લગાવવામાં આવે છે જે મોટા પણ લાગવી શકે છે. ચિકનપોક્સથી બચવા માટે હાઈજીનની ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

સ્કિન પર રૈશ અને ફોલ્લીઓ થવી : ગરમીમાં પરસેવો વધું આવે છે. એવામાં જો તમે ટાઈટ કપડા પહેરતા હોય અથવા પરસેવો યોગ્ય રીતે શરીરથી બહાર ન નીકળી શકે તો સ્કિન પર રૈશ અને ફોલ્લીઓ થાય છે. જેના કારણે ખંજવાળની સમસ્યા થાય છે, એવામાં ગરમીમાં હળવા રંગવાળા ઢીલા કોટનના કપડા પહેરો.

આમ, આ બાબતનું ધ્યાન રાખવાથી ગરમીમાં થનારી આ બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું “Like Button” દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે

ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે

રાત્રે કરો માત્ર બે એલચીનું સેવન અનેક રોગો ચપટી વગાડતા જ થશે દુર, જાણો એલચીના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે

રાત્રે કરો માત્ર બે એલચીનું સેવન અનેક રોગો ચપટી વગાડતા જ થશે દુર, જાણો એલચીના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

વગર ઓપરેશને જૂનામાં જૂની પથરીને દુર કરવાના ઘરેલું ઉપાય, જાણો પથરીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે

June 26, 2021
દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટાડવાથી લઈને શુગર લેવલ કંટ્રોલ સુધીના થશે આ ગજબના ફાયદાઓ

June 20, 2021
અંગદાહ કે શરીર પર થતી જલન દુર કરવા માટેના ઘરગથ્થું ઉપાયો

અંગદાહ કે શરીર પર થતી જલન દુર કરવા માટેના ઘરગથ્થું ઉપાયો

March 22, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In