Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

ઉલટી કરતા સમય નીકળે લોહી તો ક્યારેય ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે આ ગંભીર બીમારી

Team GurjarBhumi by Team GurjarBhumi
August 1, 2021
0
ઉલટી કરતા સમય નીકળે લોહી તો ક્યારેય ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે આ ગંભીર બીમારી
0
SHARES
153
VIEWS
Share on FacebookShare on Twitter

ખાણી-પીણી અને પાચનમાં ગડબડ હોવાથી ઉલટી થવી સામાન્ય વાત છે, અને દરેક લોકો સાથે આવું ક્યારેક બનતું પણ હોય છે, પરંતુ ક્યારેક ઉલટી થવા દરમિયાન લોહી પણ નીકળે છે, તે સામાન્ય ક્રિયા નથી કારણ કે તે શરીરની અંદર થઇ રહેલી અવ્યવસ્થાને જાહેર કરે છે. શું તમને પણ વારંવાર ઉલટી થઈ રહી છે અને આ દરમિયાન લોહી પણ નીકળી રહ્યું છે તો આ સ્થિતિને નજરઅંદાજ કરવી તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ આરોગ્ય સંબંધીત એક ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે. એક-બે વાર ઉલટી કરતા સમય એક-બે ડ્રોપ્સ લોહીના નજર આવે તો આ લોહીની નળી અથવા ગળામાં કોઈ અલ્સ હોવાના કારણે આવું થઈ શકે છે, જે આપોઆપ મટી જાય છે. પરંતુ ઘણી વાર અન્ન નળીના નીચલા ભાગની દિવાલમાં તિરાડ પડવા પર પણ ઉલટીમાં લોહી આવે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

જો વારંવાર ઉલટી આવે અને તેની સાથે લોહી નીકળે તો આ ગંભીર સમસ્યા કહેવાય અને લિવરના રોગોની તરફ ઈશારો કરી શકે છે. ઉધરસમાં લોહી આવવાથી આ સાવ અલગ હોય છે. લોહીની ઉલટી થવી સામાન્ય ક્રિયા નથી કારણ કે ક્યાકને ક્યાક આ તમારા શરીરના અંદર ચાલી રહેલી તકલીફના સંકેત છે. લોહીની ઉલટી દરમિયાન તમને ઉધરસ પણ આવે છે જે લોહી કાંઢવાનું પ્રમાણને વધારે છે.

લોહીની ઉલટી પાચનતંત્રમાં રક્તસ્રાવની હાજરી સૂચવે છે. રક્તસ્ત્રાવ એ પાચનતંત્રના ઉપરના ભાગમાંથી આવે છે, જેમાં અન્ન નળી, પેટ અને નાના આંતરડાના ભાગનો સમાવેશ થાય છે. લોહીની ઉલટી ઘણી જુદી જુદી પરિસ્થિતિઓના કારણે થઈ શકે છે, અને તેની તીવ્રતા દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. ઉલટી લાલ અથવા કોફી જેવી કાળા રંગની હોય શકે છે.

લોહીની ગંભીર ઉલટીવાળા લોકોને સામાન્ય રીતે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવારની જરૂર હોય છે, જેમાં લોહી ચેપ શામેલ હોય શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો ઉલટીના લીધે શરીરમાં લોહીની ભયંકર ઉણપ આવી શકે છે. ગંભીર લક્ષણો દેખાવા પર તાત્કાલિક તબીબનો સંપર્ક કરો, જેમ કે પીળા રંગની ત્વચા અથવા પૈલ્લર અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, પીળા અથવા વાદળી હોઠ, છાતીમાં દુખાવો અથવા દબાણ સાથે જોડાય શકે છે. તો આવો જાણીએ ઉલટીમાં લોહી આવવાના કારણ, લક્ષણ અને ઈલાજ.

લોહીની ઉલટીના લક્ષણ : લોહીની ઉલટીમાં તેજસ્વી લાલ, કોફી બીન્સ જેવા રંગમાં લોહીના ડ્રોપ્સ નીકળે છે. અન્ન નળી, પેટમાં રક્તસ્ત્રાવના કારણે તેજસ્વી લાલ લોહી ઉલટી કરતા સમય આવી શકે છે. આ ઉપરાંત પેટમાં દુખાવો, જીવ મુંજાવો, ભોજન કરતા જ ખાવાનું બહાર આવી જવું, પેટમાં એઠન વગેરે લોહીની ઉલટીના લક્ષણ હોય શકે છે. ઉલટીમાં લોહી આવવા પર આ બધાં લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.

ADVERTISEMENT

લોહીની ઉલટીના કારણ : લોહીની ઉલટીના અનેક કારણ હોય શકે છે જેમ કે લિવરમાં કોઈ સમસ્યા, ગળામાં કોઈ અલ્સ, પેટની કોઈ ગંભીર સમસ્યા, જઠરાંત્રિય માર્ગમાં રક્ત વાહિનીઓની ખામીઓ, લાંબા સમય સુધી ઉધરસ, સ્વાદુપિંડની સમસ્યાઓ, અન્ન નળીમાં ટ્યૂમર, દારુનું વધું સેવન કરવાથી થનારી સિરોસિસ બીમારી, વગેરે. તેની સારવાર સમયસર કરવામાં ન આવે તો આ જોખમી થઈ શકે છે. આ મુખ્ય ભયકારક હોય છે કે કિડની રોગ, આંતરડામાં કોઈ સમસ્યા, પેટનું કેન્સર, વિટામીન સીની કમી, વગેરે જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.

લોહીની ઉલટીથી બચવાના ઉપાય, પરીક્ષણ, ઈલાજ

વધારે તેલ અને મસાલા વાળો ખોરાકનું ખાવાનું ટાળવું. ખાટી વસ્તુ નું સેવન કરવાનું ટાળો. જો પેટમાં અલ્સરની સમસ્યા હોય તો ખાસ કરીને ખોરાક સાદો હોવો જોઈએ. ઉલટીની સમસ્યાથી બચવા માટે, આલ્કોહોલ ન પીવો અને સ્મોકિંગ ન કરો. તંદુરસ્ત ખોરાક લેવાની આદત રાખો. બને ત્યાં સુધી બહારની વસ્તુ વધું ન ખાશો. લોહીની તપાસ કરવા માટે ડોક્ટર ઇમેજિંગ  સ્કેન જેમ કે અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એક્સ રે, એમઆરઆઈ, ઈન્ડોસ્કોપી વગેરે ઉપરાંત બ્લડ ટેસ્ટ વગેરે કરી શકાય છે.

લોહીની ઉલટી બંધ કરવાની સારવાર તેના પરિબળો પર આધારીત છે જેના કારણે આવું થઈ રહ્યું છે. જો તમને પેટમાં અલ્સર હોય, તો તમારે તેની દવા લેવી પડી શકે છે. એન્ટિબાયોટિક્સ આપી શકાય છે. આ સમસ્યાની તીવ્રતાના આધારે તેની સારવાર જુદી જુદી રીતે કરવામાં આવે છે.

આમ, આ બાબતોનું ધ્યાન રાખવાથી ગંભીર બીમારીથી બચી શકાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખી શકો છો અને સમયસર ડોકટરની સલાહ મુજબ સારવાર કરી શકો છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
Bay Leaf Leaves

સામાન્ય લાગતા આ પાનના ઉપયોગથી દાંત અને પેઢાની સમસ્યા થશે દુર

ઔષધીય ગુણોથી ભરપુર, આ ફળના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ

ઔષધીય ગુણોથી ભરપુર, આ ફળના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

90 ટકા લોકો નથી જાણતા બાજરો ખાવાથી થતા આ અદભુત ફાયદા વિષે, જાણો બાજરો ખાવાથી થતા ફાયદા

June 24, 2021
નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

નારંગી છે શરીરની ઈમ્યુંનીટી બુસ્ટર, જાણો નારંગી ખાવાથી થતા અઢળક ફાયદા વિષે

May 1, 2021
ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

ઘરમાં ઉપયોગમાં લેવાતી આ શાકભાજી છે સૌથી ઉત્તમ અને જડીબુટ્ટી સમાન, અનેક રોગોથી અપાવશે છુટકારો

May 17, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In