Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

દરરોજ માત્ર 7 થી 10 મિનિટના વાંચનથી થાય છે સ્ટ્રેસમાં 60 % નો ઘટાડો

Team GurjarBhumi by Team GurjarBhumi
August 12, 2021
0
દરરોજ માત્ર 7 થી 10 મિનિટના વાંચનથી થાય છે સ્ટ્રેસમાં 60 % નો ઘટાડો
0
SHARES
443
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, આજનો માનવી કમાવાની હોડ માં અને આર્થિક રીતે સદ્ધર થવા માટે રાત દિવસ કામ કરતો રહે છે. જેથી કરી ને પોતાની જરૂરિયાત અને મોજ શોક પુરા કરી શકે. પણ ઘણી વાર આજ બાબત એક સ્વાસ્થ્ય ને લગતી ચિંતા નો વિષય પણ બની જાય છે. આજે માણસને બીજા માણસ સાથે વાત કરવાનો ટાઈમ નથી. અરે, એની ક્યાં વાત કરવી એને તો પોતાના માટે પણ સમય નથી, ફેમિલી માટે પણ સમય નથી. બસ આખો દિવસ બસ કામ કામ ને કામ. અને એના લીધે માનસિક શ્રમ નો બોજ લઇ ને ફરતો હોય છે. અને અંતે એ બોજ માનસિક તણાવ માં પરિવર્તન થાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

છેલ્લા કેટલા વર્ષોથી ઘણાં લોકો સ્ટ્રેસ ને ઓછો કરવા માટે આયુર્વેદ તરફ વળ્યાં છે. એ ઉપરાંત જાત જાત ના આયુર્વેદ નુસખા યોગ, મેડિટેશન અને કરસત કરતા થયા છે જે એક સારી વાત છે. આજના આ આર્ટિકલ માં વાંચન થી કઈ રીતે સ્ટ્રેસ ઓછુ કરી શકાય તેની થોડી રજુઆત કરવામાં આવી છે.

તમારામાંથી કોણે એક સરસ મજાનો આર્ટિકલ કે એક સારું પુસ્તક વાંચ્યું હતું ? જો એ સવાલ પુછવામા આવે તો 50 % લોકો સરખો જવાબ નહી આપી શકે. આજ ની આ યંગ જનરેશને તો વાંચવા ની ટેવ ફક્ત ને ફક્ત ફેસબૂક, ટ્વિટર કે વોટ્સઅપમાં જ પડી છે. જોકે ડિજિટલ પ્લેટફોર્મ પર વાંચવું એ ખરાબ પણ નથી પણ ઘણી વાર આજ ડિજિટલ ગેજેટ્સ માં આપણે એટલા ખોવાઈ જતા હોઈએ છીએ કે તેના લીધે આપણું માથું અને આંખો દુખાવા લાગે છે જેના લીછે મગજ પર સ્ટ્રેસ પડતો હોય છે. તો એ વાંચન નો પણ શું લાભ જેનાથી સ્ટ્રેસ ઘટવાની જગ્યા એ વધી જાય.

મિત્રો કઈ રીતે રોજ ના 7 થી 10 મિનિટ વાંચનની ટેવ થી સ્ટ્રેસમાં 60 % નો ઘટાડો કરી શકાય એ આજે આપણે જાણીશું. અને વાંચતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી એ પણ જાણીશુ ઘરમાં સારા પુસ્તકો અચૂક વસાવવા જોઈએ. જેમ કે ધાર્મિક પુસ્તકો, નવલ કથા, સારી સારી વાર્તાઓ, તેમજ કોઈ એક સારી લવ સ્ટોરી, સાહિત્ય કે કવિતા સંગ્રહ પર આધારિત અથવા તો તમને જે વિષય પસંદ હોય એ વિષય ના પુસ્તકો વસાવવા જોઈએ. જેથી કરી ને તમને વાંચવા નું મન થયા કરે.

વંચાતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબત : જયારે પણ તમે વાંચતા હોવ ત્યારે વાતાવરણ શાંત હોવું જોઈએ જેથી કરીને તમારું મન વાંચવા માં એકાગ્રત રહે અને જો મન શાંતચિતે વાંચન કરશે તો એની સીધી અસર તમારા મગજ પર થશે અને તમારું મગજ શાંત રહેશે. અને હૃદય ના ધબકારા ને ધીમા અને સ્ટ્રેચ થયેલા સ્નાયુઓને ઓછા કરી ને માનસિક સ્થિતિ ને વધારે સારી બનાવી શકશે.

ADVERTISEMENT

એક સંશોધનના અનુસાર ધાર્મિક કે આધ્યાત્મિક વાંચનથી આપણું બ્લડપ્રેશર ઓછું થાય છે. માટે, જયારે પણ તમે વધુ માનસિક તણાવ માં હોય ત્યારે બની શકે તો ધાર્મિક પુસ્તક નો વાંચન સ્વરૂપે ઉપયોગ કરવો. દરેક મનુષ્ય ને ધર્મ પ્રત્યે અને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે, જો ધાર્મિક પુસ્તક નો વાંચન કરવામાં આવે તો એમાં આવતી ભગવાન ની છબી, ચિત્ર જોઈ ને એક ચિતે વાંચવાનું મન થાય છે અને એકચિત્તે કરેલું વાંચન પણ મગજ ને શાંત કરીને માનસિક સ્થિતિ સારી બનાવી શકશે કેમ કે આ એક સાયકોલોજી ઇફેક્ટ છે.

જેમને રાત્રી દરમિયાન ડરામણા સ્વપ્ન આવતા હોય કે ઊંઘ માં જાગી જતા હોય તો એવા લોકોએ ક્રાઇમ, ભૂત પ્રેત કે પછી અન્ય ડરામણા સાહિત્ય વાંચવા નહિ કે જેથી કરી ને તમને એ ડરામણા સ્વપ્ન ના આવે. એટલા માટે જયારે પણ તમે સ્ટ્રેસ માં હોય તો બની શકે તે દરમિયાન કોઈ એવું સાહિત્ય નઈ વાંચવું જેનાથી સ્ટ્રેસ ઘટવા ના બદલે વધી જાય. જયારે પણ તમે કોઈ પણ પ્રકારના સહિત્ય વાંચતા હોય ત્યારે હમેંશા સકારાત્મક વિચારો રાખી ને વાંચન કરવું જોઈએ. સકારાત્મક અભિગમ મગજને શાંત રાખે છે અને ચિંતા માં ધટાડો કરવામાં પણ મદદ મળે છે.

કઈ રીતે વાંચન સ્ટ્રેસ ધટાડવા માટે અસરકારક છે :

માણસ માં ધણી બધી ટેવો રહેલી છે. જેમકે જમવાની ટેવ, લખવા-વાંચવાની, રમત રમવાની, મ્યુઝીક સાંભળવાની વગેરે વગેરે. એક સર્વે મુજબ વાંચનની ટેવ બીજી બધી ટેવો કરતા 600 ગણી અસરકારક રહી છે. વાંચન ની ટેવ મ્યુઝીક ની ટેવ ની સરખામણી એ 68% અસરકારક રહી છે. એક કપ ચા પીવાની ટેવ ની સરખામણી એ વાંચન 100% અસરકારક રહી છે. ચાલવા જવાની ટેવ ની સરખામણી એ વાંચન 300% અસરકારક રહી છે. વિડીયો ગેમ્સ કે અન્ય ડિજિટલ સાધનો ની સરખામણી એ 600% અસરકારક રહી છે.

વાંચન મગજ માટે કરી રીતે લાભકારક છે.-Benefits of Reading

વાંચન કરવાથી મગજ ને કસરત (Brain Exercise) મળતી હોય છે. વાંચનથી પણ વૃદ્ધો માં પણ માનસિક નબળાઈ ને 30 % સુધી ધટાડો થતો જોવા મળ્યો છે. વાંચન કરવાથી શોટ-ટર્મ મેમરી અને યાદ રાખવાની કાર્ય ક્ષમતામાં વધારો થતો જોવા મળ્યો છે. કવિતાઓ વાંચવાથી મગજ શાંત અને એક્ટિવ રહી શકે છે.

વાંચવાના ફાયદા – Reading Benefits :

વાંચવાની ટેવ થી તમે નવી-નવી વસ્તુઓ શીખી શકો છે. અને તમને તમારા મિત્રોથી પણ તમે આગળ પણ રહી શકો છો. પુસ્તક વાંચનથી ટેવથી વ્યક્તિની કલ્પનાશક્તિ મજબૂત બનતી હોય છે. પુસ્તક વાંચનથી આપણું દિમાગ વધારે સક્રિય બનાવી શકીયે છીએ અને દિમાગનો સારો વિકાસ પણ થાય છે. રોજ રાત્રે સૂતા પહેલાં એક સારું પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ સલાહ પાછળનું તાર્કિક કારણ એ છે કે પુસ્તકનું વાંચન સારી ઊંઘ લેવામાં પણ મદદગાર સાબિત થાય છે. વાંચવાના ફાયદા માનો એક ફાયદો એ પણ છે કે વાંચવાની ટેવ તમારી બુદ્ધિમા વધારો કરે છે.

વાંચનની ટેવ તમારા મગજને હમેશા પ્રફુલ્લિત બનાવી રાખે છે.  વાચવાથી અને લખવાથી મગજ ને તેજ રાખી શકાય છે, અને વૃદ્ધાવસ્થામાં સ્મરણ શક્તિને નબળી પડતી રોકી શકાય છે. વાંચવાની ટેવ તમારા મગજને હમેશા ફ્રેશ બનાવી રાખવામાં મદદ કરે છે.

 

એક સંશોધન મુબજ લાઈબ્રેરી માં જઈને નિયમિત વાંચનારા લોકોનું સ્વાસ્થ્ય અન્ય લોકો કરતાં 20 ટકા વધારે સારું જોવા મળ્યું હતું. સંશોધનોમાં એ પુરવાર થઈ ચૂક્યું છે કે નિયમિત રીતે પુસ્તક વાંચન વ્યક્તિના મનને શાંત કરે છે અને મનની વ્યગ્રતાને ઓછી કરીને તમને શાંતિની અનુભૂતિ કરાવે છે.

જો તમને આ વાંચવાના ફાયદા (Benefits of Reading) આર્ટીકલ વાંચીને સ્ટ્રેસમાં ઘટાડો કરી શકાય છે એ તમને પસંદ આવ્યો હોય અને એના સંદર્ભ માં કોઈ સલાહ કે સૂચન હોય તો અમને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને જરૂર જણાવજો તથા તમારા મિત્રો અને સગા-સબંધીઓ જોડે શેર કરવા વિનંતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી દુર કરવાના 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી દુર કરવાના 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે

જાણો ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાના ફાયદા અને નુકશાન વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ માત્ર અડધી ચમચી આ ચૂર્ણના સેવનથી થશે 50થી વધુ બીમારીઓ ગાયબ, ક્યારેય દવાખાને જવાની જરૂર નહિ પડે

રોજ માત્ર અડધી ચમચી આ ચૂર્ણના સેવનથી થશે 50થી વધુ બીમારીઓ ગાયબ, ક્યારેય દવાખાને જવાની જરૂર નહિ પડે

October 2, 2021
વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય,  તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ

વગર દવાએ ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢવાનો 100% અસરકારક ઉપાય, તો અપનાવો આ ઘરેલુ ઉપાય તરત મળશે આરામ

October 13, 2021

લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માત્ર કરો આ વસ્તુનું સેવન, 100 ટકા ફાયદો થશે

July 28, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In