Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત

Team GurjarBhumi by Team GurjarBhumi
August 21, 2021
0
શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત
0
SHARES
215
VIEWS
Share on FacebookShare on Twitter

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોએ શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવું અત્યંત જરૂરી છે. એવામાં જરૂરી છે કે તમારૂ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન યોગ્ય રીતે રાખવામાં આવે. જેથી તમે કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તંદુરસ્તી માટે એક વ્યાખ્યા આપવામાં આવી છે જે ‘તંદુરસ્તી એટલે માત્ર શરીરમાં રોગ કે નબળાઈની ગેરહાજરી નહિ પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સુખાકારીની સ્થિતિ.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

જો તમારી શારીરિક તંદુરસ્તી સારી હશે તો તમારી ઈમ્યુનીટી પણ સારી રહેશે, કારણ કે શારીરિક તંદુરસ્તી એ તમારી ઈમ્યુનીટીનો એક ભાગ જ છે. જો તમારી ઈમ્યુનીટી મજબુત હશે તો ઘણી બધી બીમારીઓ તાનારથી દુર જ રહેશે. આજના આ આર્ટીકલમાં અમે તમને કેટલીક માહિતી અને રીત જણાવી રહ્યાં છે જેને અપનાવીને તમે પોતાને ઘણાં અંશ સુધી શારીરિક અને માનસિર તંદુરસ્ત રાખવામાં સફળ થઈ શકો છો.

મેડિટેશન કરો : મેડિટેશન કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે, તણાવભર્યા માહોલમાં પોતાને શાંત અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારને દૂર રાખવા માટે જરૂરી છે કે તમે રોજ મેડિટેશન કરો. જો ન કરી શકો તો થોડો સમય યોગ અને કસરત પણ કરી શકો છો. આથી તમે શારીરિક રીતે પણ ફિટ રહેશો અને માનસિક રીતે પણ તમને સુકૂન મળશે.

રોજ હળવા ગરમ પાણીથી સ્નાન કરવું : હળવાશ અનુભવવા માટે તમે રોજ સ્નાન કરો. સ્નાન કરવા માટે ઠંડુની જગ્યાએ હળવું ગરમ પાણીએ સ્નાન કરવું વધું સારૂ રહેશે, ઠંડા પાણીથી સ્નાન કરવાથી થોડા સમય તાજગી મળે છે, પરંતુ હળવું ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને તે સમય ભલે જ વધું તાજગી મહેસુસ ન થાય, પછી તમે હળવાશ અનુભવશો. સાથે જ પરસેવો અને તનની દુર્ગંધથી પણ રાહત મળશે. તમે ઈચ્છો તો પાણીમાં થોડા ટીપા ગુલાબ જળ અથવા લીંબુને પણ મિક્સ કરી શકો છો.

લૂઝ અને હળવા કપડા પહેરો : ગરમીના આ દિવસોમાં જ્યારે તમારે એ.સી વગર રહેવું છે તો ટાઈટ કપડાની જગ્યાએ લૂઝ અને લાઈટ કપડા પહેરો. સારૂ રહેશે કે કોટનના કપડા વધું પહેરવા. આથી તમારા શરીરમાં હવા પણ લાગતી રહેશે અને પરસેવો પણ ઓછો આવશે. સાથે જ તમે રિલેક્સ મહેસૂસ કરશો.

ADVERTISEMENT

પોતાને હાઈડ્રેટેડ રાખો : ગરમીની ઋતુમાં જરૂરી છે પોતાને હાઈડ્રેટેડ રાખવા. તમે ભલે જ ઘરથી બહાર ન નીકળો, પરંતુ તમારી બોડીને કોમળતાની જરૂર હોય છે, તેના માટે તમે ખૂબ પાણી પીઓ. જો પાણી ન પી શકો તો તમે લીંબુ પાણી, નારિયળ પાણી, જેવી તમારી પંસદનું પ્રવાહી વસ્તુ રોજ થોડા થોડા સમય લેતા રહો. આથી તમારી બોડી હાઈડ્રેટેડ પણ રહેશે અને તમને એનર્જી પણ મળતી રહેશે.

ફળ અને સલાડનું સેવન કરો : નાસ્તો અને ભોજન યોગ્ય રીતે ખાઓ અને એવું ખાઓ જે પોષક તત્વોથી ભરપૂર હોય. તેની સાથે જ દિવસમાં જ્યારે હળવી ભૂખ લાગે તો જંક ફૂડ, ઓયલી અને કોઈ પ્રકારના સ્નેક્સ ખાવાથી સારૂ રહેશે કે તમે ફળ અને સલાડ જેવી વસ્તુનું સેવન સમય સમય પર કરતા રહો. આ તમારી ભૂખને તો શાંત કરશે જ સાથે ઈમ્યૂનિટી પણ વધારશે.

જાણકારી રાખો પણ નેગેટિવ વસ્તુથી દૂર રહો : હાલના દિવસમાં કોરોના અને તેના પગલે મૃત્યુ પામેલા લોકોના સમાચાર સાંભળવા મળે છે. તમે જાણકારી માટે ધ્યાન આપતા રહો પરંતુ દરેક સમય ટીવી અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ન્યૂઝ જોવાથી બચો. નકારાત્મક વાતોને ધ્યાનમાં ન રાખીને સકારાત્મક વિચાર આપનારી વસ્તુ વિશે વાત કરો અને વાંચો. આથી તમે માનસિક રીતે ઘણાં અંશે પોતાને શ્રેષ્ઠ રાખવામાં સફળ થઈ શકશો.

ભક્તિમય સંગીત સાંભળો : આ માહોલ મ્યૂઝિક સાંભળવાનો નથી, કારણ કે આ મહામારીના કારણે થઈ રહેલા ભય પગલે ન તો તમને સુકૂન મળશે, ન જ તો સામાજિક તરીકે શ્રેષ્ઠ સાબિત થશે. એટલા માટે સ્વયંને માનસિક રીતે શાંત રાખવા માટે તમે ધીમા અવાજમાં ભક્તિમય સંગીત સાંભળવાની કોશિશ કરો આ તમને ઘણું સુકૂન આપશે.

સારી અને પૂરતી ઉંઘ લો : નેગેટિવિટીના માહોલમાં ઘરના માહોલને પોઝિટિવ રાખો અને રાત્રે સારી અને પૂરતી ઉંઘ લો. સુતા પહેલા કોઈ એવી વાત વ્યક્ત ન કરો જે તમને પરેશાન કરે અને તમારી નિંદર વચવચમાં ઉડી જાય. સાથે જ એવા રૂમમાં નિંદર કરો જ્યાં વધું બારીઓ હોય.

આમ, શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ તંદુરસ્ત રહેવા નિયમિત મેડિટેશન કરવાથી અને ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી સ્વસ્થ રહી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ સ્વસ્થ રહો.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
હોમ કોરોન્ટાઇન દરમિયાન જો જલ્દીથી સાજા થવું હોય તો આ વાતનું રાખો ખાસ ધ્યાન, ઝડપથી થઇ જશો સાજા

હોમ કોરોન્ટાઇન દરમિયાન જો જલ્દીથી સાજા થવું હોય તો આ વાતનું રાખો ખાસ ધ્યાન, ઝડપથી થઇ જશો સાજા

આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

આરોગ્ય માટે કોઈ વરદાનથી કમ નથી આંમળાનો મુરબ્બો, અનેક સમસ્યાથી 100 ટકા અપાવશે છુટકારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત

શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેવા માટે અપનાવી શકો છો આ ટિપ્સ, મન એકદમ રહેશે શાંત અને પ્રફુલ્લિત

August 21, 2021
રોજ સવારે ઉઠીને કરો માત્ર આ કામ, પેટની સમસ્યાથી લઈને વજન ઘટાડવા સુધીના થશે આ ફાયદા

રોજ સવારે ઉઠીને કરો માત્ર આ કામ, પેટની સમસ્યાથી લઈને વજન ઘટાડવા સુધીના થશે આ ફાયદા

October 5, 2021
જાણો જીવલેણ કોરોના મહામારી દમિયાન રસોડાની કઈ વસ્તુને દરરોજ સાફ કરવી છે જરૂરી

જાણો જીવલેણ કોરોના મહામારી દમિયાન રસોડાની કઈ વસ્તુને દરરોજ સાફ કરવી છે જરૂરી

April 17, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In