ગુર્જર ભૂમિ
No Result
View All Result
  • Login
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક
No Result
View All Result
ગુર્જર ભૂમિ
No Result
View All Result
Home આર્યુવેદિક

ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે

Team GurjarBhumi by Team GurjarBhumi
October 13, 2021
0
ગમે તેવો પેટનો દુખાવો હોય માત્ર પાંચ જ મીનીટમાં મટી જશે
0
SHARES
9k
VIEWS
Share on FacebookShare on Twitter

આજની આ અનિયમિત અને ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં લોકો ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા નથી અને ઘણી બધી બીમારીઓનો ભોગ બનતા જાય છે. આ સ્થિતિમાં પેટનો દુખાવો થવો એ લગભગ ઘણા લોકોની ફરિયાદ રહે છે. જેમાં ગેસ, અપચો, કબજિયાત, પેટ સાફ ન થવું વગેરે જેવી સમસ્યા થતી હોય છે, આ બધી જ સમસ્યા તમારી પાચનક્રિયા ખરાબ હોવાનું સૂચવે છે. આ બધી જ સમસ્યાને ઘરેલું આયુર્વેદિક ઉપાયો દ્વારા મટાડી શકાય છે.

RELATED POSTS

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

પેટના દુખાવાના કારણો : ઘણી વાર કોઈ દુષિત ખોરાક અથવા વાસી ખોરાક ખાવાથી પણ પેટનો દુખાવો થતો હોય છે. આયુર્વેદ અનુસાર શરીરમાં ઉપસ્થિત વાત દોષ અસંતુલિત થવાના કારણે પાચનક્રિયાને નબળી પાડી ડદે છે જેના પરિણામ સ્વરૂપે પેટમાં દુખાવો થાય છે. કેટલીક વાર ઉતાવળમાં અધકચરું ખાવાથી પણ પેટનો દુખાવો થાય છે. ઘણી વાર ખુબ ભારે ખોરાક ખાધા પછી તરત જ ખુબ વધારે પાણી પીવાથી અથવા તો અન્ય પ્રવાહી લેવાથી શરીરમાં બ્લોટિંગ થાય છે જેનાથી પણ પેટનો દુખાવો થઇ શકે છે.

હાલની પરિસ્થિતિમાં પેટનો દુખાવો થવો એ સામાન્ય થઇ ગયું છે પરંતુ ઘણી વાર આ દુખાવો તીવ્ર હોવાથી ખુબ જ પીડાદાયક બને છે અને ઈમરજન્સી ઉભી થાય છે. પેટના દુખવામાં લોકો સૌથી પહેલા ઘરેલું નુસખા અપનાવતા હોય છે અને આ દર્દને મટાડતા હોય છે. આજના આર્ટીકલમાં અમે તમને એક એવો જ ઘરેલું નુસખા વિષે જણાવવાના છીએ તેનાથી તમે તાત્કાલિક રીતે પેટના દુખાવામાં રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય વિષે.

અજમો અને સંચળ : પેટના દુખાવાને તરત જ મટાડતો આ ઘરેલું ઉપાય ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પેટના દુખાવાને તાત્કાલિક દુર કરવા સૌપ્રથમાં થોડો અજમો લેવો. ત્યારબાદ એક ચપટી જેટલું સંચળ લેવું. આ બંનેને હથેળીમાં લઇ બરાબર ચોળીને મિક્સ કરો. બરાબર મિક્સ થઇ જાય એટલે તરત જ તેને મોઢાની અંદર નાખી દો અને તેના ઉપર થોડું હુંફાળું ગરમ પાણી પી લેવું. આમ કરવાથી માત્ર 5 મીનીટમાં જ પેટનો દુખાવો મટી જશે. જો તમારી પાસે સંચળ ના હોય તો તમે માત્ર અજમાને મોઢામાં નાખી તરત જ હુંફાળું ગરમ પાણી પીવાથી પણ પેટનો દુખાવો મટી જાય છે.

આદું : આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફલેમેન્ટરી ગુણ હોય છે, માટે પેટનો દુખાવો, પેટ ખરાબ રહેતું હોય તો આદું ફાયદાકારક માનવામાં આવે છે. ભોજન કર્યા પહેલા એક નાનો આદુનો ટુકડો ચાવવાથી અથવા આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ પેટના દુખાવામાં ફાયદો થાય છે.

ADVERTISEMENT

હિંગ : હિંગ પાચન માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં હિંગને ઔષધી માનવામાં આવે છે. પેટનો દુખાવો, અપચો કે ગેસ જેવી સમસ્યામાં એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હિંગ નાખીને પીવાથી રાહત થાય છે. તમે પેટના દુખવામાં હિંગનો પેટ પર લેપ પણ કરી શકો છો.

દહીં : પાચન સંબધિત સમસ્યામાં દહીં શ્રેષ્ઠ માનવામાં આવે છે. દહીંમાં સારી ગુણવત્તા વાળા બેક્ટેરિયા હોય છે જે પાચનની સમસ્યાને દુર કરે છે. એક કપ દહીંમાં મીઠું અને કોથમીરનો રસ નાખી જમતા પહેલા એક કલાકમાં આ મિશ્રણ પીવાથી પેટનો દુખાવો દુર થાય છે.

તુલસી પાન : તુલસીના પાનમાં અનેક રોગોને દુર કરવાના મહત્વના ગુણ હોય છે. તુલસીના થોડા પાનને એક કપ પાણીમાં નાખી ઉકાળો, ત્યારબાદ આ પાણીને પીવાથી પેટનો દુખાવો મટી જાય છે.

ફુદીનો : પેટના દુખાવામાં ફુદીનો પણ અસરકારક ઉપાય સાબિત થાય છે, ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. આ ઉપાય કરવાથી લાંબા સમયથી થતો પેટનો દુખાવો પણ દુર થાય છે.

જાયફળ અને લીંબુ : જાયફળ અને લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરવાથી પેટનો દુખાવો મટી જાય છે. સૌપ્રથમ જાયફળને બરાબર વાટી લો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરીને જ્યુસ બનાવો આ જ્યુસ પીવાથી પેનો દુખાવો તરત જ મટી જાય છે.

આમ આ ઘરેલું ઉપાય દ્વારા તમે પેટના દુખાવાને ટૂંક સમયમાં જ દુર કરી શકો છો. આ ઉપાયો દ્વારા તમે ખુબ જ સરળતાથી પેટના દુખાવાને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો જરૂર મિત્રો જોડે શેર કરવા વિનંતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Posts

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન
આર્યુવેદિક

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

October 14, 2021
હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન
આર્યુવેદિક

હૃદયને રાખવું છે લાંબી ઉંમર સુધી સ્વસ્થ, તો આજથી જ છોડી દો આ 8 ફૂડ્સનું સેવન

October 12, 2021
ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ
આર્યુવેદિક

ઘૂંટણના દુખાવાને દુર કરવા ઘરે જ બનાવો ઘી વગરનો આ લાડુ

October 4, 2021
ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો
આર્યુવેદિક

ચોમાસાની સીજનમાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા જરૂર આટલું કરો

October 3, 2021
કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય
આર્યુવેદિક

કોઇ પણ પ્રકારની દવા વગર હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના અસરકારક ઘરેલું ઉપાય

October 3, 2021
આરોગ્ય માટે ગુણોનો ભંડાર છે આ દાળ, મહિનામાં 2-3 વાર જરૂર સેવન કરો
આર્યુવેદિક

આરોગ્ય માટે ગુણોનો ભંડાર છે આ દાળ, મહિનામાં 2-3 વાર જરૂર સેવન કરો

October 4, 2021
Next Post
ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

ભૂલથી પણ ન ખાશો ઠંડા કે વાસી ખોરાક, શરીરને થઈ શકે છે આ ગંભીર નુકશાન

બાળ લગ્ન તો ઘણીવાર અત્યાચાર, જાણો માત્ર આટલા રૂપિયાથી કમાણી શરૂ કરનારા કલ્પના સરોજ કેવી રીતે બન્યાં કરોડોની માલકિન

બાળ લગ્ન તો ઘણીવાર અત્યાચાર, જાણો માત્ર આટલા રૂપિયાથી કમાણી શરૂ કરનારા કલ્પના સરોજ કેવી રીતે બન્યાં કરોડોની માલકિન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

Recommended Stories

ખૂબ જ ભૂખ લાગવા પર ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુ, નહિંતર આરોગ્ય પર આવી પડશે મોટી મુસીબત

ખૂબ જ ભૂખ લાગવા પર ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુ, નહિંતર આરોગ્ય પર આવી પડશે મોટી મુસીબત

September 19, 2021
અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

અનેક રોગોનો અકસીર ઉપાય એટલે આ ગુણકારી ઔષધીય

March 20, 2021
તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા માટે રામબાણ ઈલાજ છે આ ઔષધી

તૂટેલા હાડકા ને ખુબ જ ઝડપથી જોડવા માટે રામબાણ ઈલાજ છે આ ઔષધી

June 21, 2021

Popular Stories

  • લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવા અપનાવો આ ઘરેલું ઉપાય

    0 shares
    Share 0 Tweet 0
  • કિડનીમાં ખૂબ ઝડપથી પથરી બનાવે છે આ 4 ખરાબમાં ખરાબ આદત

    0 shares
    Share 0 Tweet 0
  • દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે ચમત્કારિક ફાયદા

    0 shares
    Share 0 Tweet 0
  • જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

    0 shares
    Share 0 Tweet 0
  • ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

    0 shares
    Share 0 Tweet 0
ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા આ મહિલા, દુધના વ્યવસાયમાંથી કરોડોની કરી કમાણી
  • 1500 અનાથ બાળકોની માતા સિંધુતાઈનું નિધન, હૃદયરોગના હુમલાથી દુનિયાને અલવિદા કહ્યું
  • વૈષ્ણોદેવી મંદિરની ઘટના: ઘરે રાહ જોઈ રહેલા આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે તેમના પિતા ક્યારેય ઘરે પાછા નહીં ફરે

Categories

  • Business
  • Lifestyle
  • Tech
  • World
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ધાર્મિક
  • ન્યુઝ
  • પ્રેરણાત્મક

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • આર્યુવેદિક
  • ટૂંકી વાર્તા
  • ન્યુઝ
  • ધાર્મિક
  • ઈતિહાસ
  • પ્રેરણાત્મક

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In