Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા

Team GurjarBhumi by Team GurjarBhumi
July 13, 2021
0
90 ટકા લોકો નથી જાણતા સવારે ઉઠીને ખાલી પેટ આ દાણા ખાવાના ફાયદા
0
SHARES
1.3k
VIEWS
Share on FacebookShare on Twitter

મગફળી ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે, મગફળીમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી હોય છે. તેમાં પણ જો મગફળી પલાળેલીને ખાવામાં આવે તો બદામ ખાવા જેવું જ કામ કરે છે, બદામ મોંઘીદાટ હોવાના કારણે સામાન્ય માણસ દરરોજ બદામ ખાઈ શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બદામ ખાવાથી જેટલા ફાયદા થાય એટલા જ ફાયદા મગફળી ખાવાથી પણ મળે છે. મગફળીને ગરીબની બદામ કહેવામાં આવે છે.  આ બાબત 90 ટકા લોકો નથી જાણતા કે પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા નિયમિત સેવન કરવાથી શરીરના કેટલાય રોગો પર કાબુ કરી શકાય છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર અને પ્રોટીન હોય છે. બદામ જેટલા જ ફાયદા ધરાવતી આ પલાળેલી મગફળી ખાવાથી શરીરને ભરપુર માત્રામાં વિટામીન, પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, અને શરીર તંદુરસ્ત રહે છે. પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં રક્તની ઉણપ દુર થાય છે અને શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ રહે છે. પલાળેલી મગફળી ખાવાથી હાર્ટની સમસ્યા, એસીડીટી, ડાયાબિટીસ, ગેસ જેવી ઘણી સમસ્યામાં ફાયદાકારક છે. ચાલો જાણીએ પલાળેલી મગફળી ખાવાના ફાયદા વિષે. (Health Benefits of Peanuts).

રોગપ્રતિકાર ક્ષમતા વધારવા : પલાળેલી મગફળી ખાવાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારી શકાય છે. મગફળીમાં વધુ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ હોય છે જે શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારે છે.

હેલ્ધી હાર્ટ માટે : પલાળેલી મગફળી નિયમિત ખાવાથી હાર્ટને તંદુરસ્ત રાખી શકાય છે. પલાળેલા સિંગદાણા બ્લડ સરકયુલેશનને કંટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે હદયની બીમારી વાળા વ્યક્તિઓએ નિયમિત પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ.

ડાયજેશન : મગફળીમાં વધારે માત્રામાં ફાયબર અને પોષક તત્વો હોય છે જે શરીરની પાચન શક્તિ અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવે છે. કબજિયાત જેવી પેટની ઘણી બધી સમસ્યામાં મગફળી ફાયદાકારક છે.

ADVERTISEMENT

ત્વચા માટે : પલાળેલી મગફળી ખાવાથી ચામડીની સમસ્યા દુર થાય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા-6 ફેટી એસીડ હોય છે જે ચામડીનો રંગ ગોરો અને સારો રાખે છે અને સ્કીનની ચમક વધારે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે સાથે જ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

ડાયાબિટીસ : ડાયાબિટીસની સમસ્યામાં પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.

આંખો માટે : પલાળેલી મગફળીમાં બીટા કેરોટીન હોય છે, માટે તે ખાવાથી આંખોની રોશની વધે છે. અને આંખોને તંદુરસ્ત રાખે છે.

મગજ માટે : પલાળેલી મગફળીના દાણામાં વિટામીન B6 નું પ્રમાણ હોય છે, માટે નિયમિત મગફળીનું સેવન કરવાથી મગજની તાકાત વધે છે. બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામીન મેમરીને તેજ કરે છે. પલાળેલી મગફળીમાં ટ્રીપ્ટોફેન નામનું તત્વ હોય છે જે મુડ સારો અને ફ્રેશ રાખે છે.

ગર્ભવતી મહિલા માટે : પલાળેલી મગફળીના નિયમિત સેવન ગર્ભવતી મહિલા માટે લાભદાયી છે, પલાળેલી મગફળીમાં ફોલિક એસીડની માત્ર હોય છે, જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસ માટે ઉપયોગી છે.

સાંધાના દુખાવા માટે : પલાળેલી મગફળીમાં એન્ટીઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે સાંધાના દુખાવાથી બચાવે છે, માટે પલાળેલી મગફળીના નિયમિત સેવનથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.

હાડકાને મજબુત બનાવે : પલાળેલી મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. મગફળીના સેવનથી શરીર સ્વસ્થ રહે છે અને હાડકા મજબુત બને છે.

આ રીતે મગફળીને નિયમિત પાણીમાં પલાળીને સેવન કરો

મગફળીના સેવનના યોગ્ય ફાયદા મેળવવા આ રીતે કરો મગફળીનું સેવન, સાંજના સમયે થોડાક મગફળીના દાણાને પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને ખાલી પેટ સેવન કરવું, આમ પલાળેલી મગફળીનું સેવન કરવાથી શરીરમાં ખુબ જ ફાયદા થાય છે.

આમ, પલાળેલી મગફળીનું સેવન ખુબ જ ઉપયોગી થાય છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે પલાળેલી મગફળીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
વાંરવાર થતી કબજિયાતથી રહો છો પરેશાન, અપનાવો આ દેસી નુસખા, સવારે ઉઠતા જ થઇ જશે પેટ સાફ

વાંરવાર થતી કબજિયાતથી રહો છો પરેશાન, અપનાવો આ દેસી નુસખા, સવારે ઉઠતા જ થઇ જશે પેટ સાફ

ખાઈ લ્યો માત્ર એક ચપટી આ વસ્તુ શરદી, કફ અને તાવ થઇ જશે ગાયબ

ખાઈ લ્યો માત્ર એક ચપટી આ વસ્તુ શરદી, કફ અને તાવ થઇ જશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

અનિંદ્રા, માથાનો દુખાવો, દાંતનો રોગ, કોઢ, મૂર્છા, તાવ વગેરે રોગોનો અકસીર ઈલાજ છે આ વનસ્પતિ

April 14, 2021
કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

May 3, 2021
પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

પેટને લગતી મોટાભાગની સમસ્યામાં ખાઈ લ્યો આ વસ્તુના બે-ત્રણ પાન ઝડપથી થશે રાહત

July 1, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In