Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

90 ટકા લોકો નથી જાણતા દેશી ઘીના સેવનથી થતા અદભુત ફાયદા વિષે

Team GurjarBhumi by Team GurjarBhumi
August 21, 2021
0
90 ટકા લોકો નથી જાણતા દેશી ઘીના સેવનથી થતા અદભુત ફાયદા વિષે
0
SHARES
254
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ વર્ષોથી સ્વાથ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. દેશી ઘી સ્વાદની સાથે સ્વાથ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદા કારક છે. દેશી ઘીના સેવનથી શરીરની સાતેય ધાતુઓની વૃદ્ધિ થાય છે જેથી શરીરને બળવાન બનાવે છે.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

દેશી ઘીમાં ફક્ત કેલેરી જ નહી પરંતુ ભરપુર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન-A અને વિટામીન-D હોય છે. દેશી ઘીના સેવનથી શરીરને શક્તિ આપવાની સાથે ઈમ્યુનીટી બુસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે. દેશી ઘીના નિયમિત સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓને દુર રહે છે. ચાલો જાણીએ દેશી ઘીના નિયમિત સેવનથી આપણા શરીરને થતા અદભુત ફાયદા વિષે.

પાચનશક્તિ વધારે : દેશી ઘીના ઉપયોગથી પાચનતંત્ર સારું રહે છે, આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દેશી ઘીના માર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી પાચન શક્તિ મજબુત થાય છે. જો તમારી પાચનશક્તિ સારી હશે તો તમે કઈ પણ વિચાર્યા વગર બધી વસ્તુ ખાઈ શકો છો. માટે દેશી ઘીના સેવનથી પાચનશક્તિ મજબુત થાય છે.

ખાંસીમાં આરામ : દેશી ઘીના સેવનથી ખાંસીની સમસ્યામાં આરામ મળે છે. જો તમે ખાંસીથી પરેશાન છો તો પોતાના ભોજનામાં નિયમિત દેશી ઘીનો ઉપયોગ કરવાથી ખાંસીમાં રાહત થાય છે. વારંવાર થતી શરદી-ખાંસી અને શરીરમાં થાક વર્તાતો હોય તો ખોરાકમાં ઘીને સામેલ કરવું જોઈએ. આયુર્વેદમાં નિષ્ણાતો અનુસાર ખાંસી થવા પર દેશી ઘીનું સેવન કરવું લાભદાયી છે.

નબળાઈ દુર કરે : દેશી ઘીના નિયમિત સેવનથી શરીરની નબળાઈ દુર થાય છે, જે લોકો શારીરિક રીતે ખુબ જ વધારે મહેનત કરે અથવા વધારે બળનું કામ કરે તેમણે દેશી ઘીનું સેવન કરવું જોઈએ, દેશી ઘી શક્તિનો સારો એવો સ્ત્રોત છે. બાળકોના આહારમાં પણ દેશી ઘીને સામેલ કરવું જોઈએ, તેનાથી તેમનું માનસિક અને શારીરિક બંને પ્રકારનો વિકાસ સારી રીતે થાય છે.

ADVERTISEMENT

માનસિક રોગોમાં : દેશી ઘીના નિયમિત સેવનથી માનસિક બીમારીમાં ફાયદો થાય છે, દેશી ઘીના સેવનથી યાદશક્તિ અને તાર્કિક ક્ષમતા વધે છે અને કેટલાય માનસિક રોગોમાં ફાયદાકારક છે.

વાયુની અસર ઓછી કરે : શરીરમાં જો વાયુ અસંતુલિત થઇ જાય તો અનેક પ્રકારના રોગો થવાની શક્યતાઓ વધી થાય છે. દેશી ઘીને દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરવાથી વાયુની અસર ઘટાડી શકાય છે અને બીમારીઓથી બચી શકાય છે.

પ્રેગેન્સીમાં ફાયદાકારક : દેશી ઘીનું સેવન જો પ્રેગેન્સીના સમયે કરવામાં આવે તો જન્મ લેનાર બાળકના સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. આટલું જ નહી દેશી ઘીના સેવનથી શુક્રાણુઓની ગુણવતામાં પણ સુધારો થઇ શકે છે.

માઈગ્રેન : માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીપા નાકમાં નાખીને સુઈ જાવ, તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે.

ટીબીના રોગમાં : આયુર્વેદ અનુસાર ટીબીના દર્દીઓ માટે દેશી ઘીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. જો કે ટીબીની સારવાર માટે માત્ર ઘરેલું ઉપચાર પર આધારિત ન રહેવું જોઈએ પરંતુ નિયમિત સમયગાળામાં ડોક્ટર પાસે જઈને તપાસ અવશ્ય કરાવતા રહેવું જોઈએ.

ત્વચા માટે : દેશી ઘીના ઉપયોગથી ત્વચા મુલાયમ બને છે, દેશી ઘીને સુકી ત્વચા પર મસાજ કરવાથી મુલાયમ બને છે. તેના ઉપયોગથી ત્વચાની સાથે વાળને પણ ચમકદાર અને મુલાયમ બનાવી શકાય છે. રાત્રે સુતા પહેલા નાભિમાં ઘી લગાવવાથી ત્વચાનું સુકાઈ દુર થાય છે અને વાળ માટે પણ ફાયદો થાય છે.

ઘુટણનો દુખાવો : ઘુટણના દુખાવામાં નાભિ પર ઘી લગાવવાથી ઘુટણના દુખાવામાં ફાયદો થાય છે, અને સાંધાનો દુખાવો પણ મટે છે. આથી દુખાવામાં થતી પીડામાં રાહત મળે છે.

કબજિયાત : દેશી ઘીના ઉપયોગથી કબજીયાતની સમસ્યામાં રાહત થાય છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દુધ સાથે એક ચમચ ઘી મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા મટે છે.

આંખો અને ચહેરા માટે : દેશી ઘીને આંખોની ચારેય બાજુ લગાવવાથી આંખોની બળતરા અને સોજો દુર થાય છે. નિયમિત ઘીને આંખોની આજુબાજુ મસાજ કરવાથી આંખોની ચમક પણ વધારે છે. ચેહરા પરના ડાઘ ધબ્બા અને કરચલીઓ ઓછી કરવા માટે રાત્રે સુતા પહેલા ચેહરા પર દેશી ઘીનું માલીશ કરીને સવારે હુફાળા પાણીથી મોઢું સાફ કરવું, આમ કરવાથી ચેહરા પરના ડાઘ ધબ્બા દુર થશે.

ઘીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારું છે, આમ, દેશી ઘી ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
ગરમીમાં મોટાભાગના લોકોને થાય છે આ 7 બીમારીઓ, જાણો તેના લક્ષણો અને આવી રીતે કરો બચાવ

ગરમીમાં મોટાભાગના લોકોને થાય છે આ 7 બીમારીઓ, જાણો તેના લક્ષણો અને આવી રીતે કરો બચાવ

ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે

ગળામાં ખરાશ અને ઉધરસને મિનીટોમાં દૂર કરશે મધ, જાણો મધના સેવનથી થતા ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધી, જાણો તેના અમૃત સમાન ગુણો વિષે

July 9, 2021
મફતમાં મળતી આ વનસ્પતિ છે અનેક રોગોનો આયુર્વેદિક ઉપચાર, જાણો આ વનસ્પતિના ફાયદા વિષે

મફતમાં મળતી આ વનસ્પતિ છે અનેક રોગોનો આયુર્વેદિક ઉપચાર, જાણો આ વનસ્પતિના ફાયદા વિષે

April 14, 2021
રોજ કરો માત્ર બે શેકેલી લસણની કળીનું સેવન, અનેક બીમારીઓ ચપટી વગાડતા જ થશે દુર

રોજ કરો માત્ર બે શેકેલી લસણની કળીનું સેવન, અનેક બીમારીઓ ચપટી વગાડતા જ થશે દુર

July 10, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In