Gurjar Bhumi
No Result
View All Result
  • Login
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational
No Result
View All Result
Gurjar Bhumi
No Result
View All Result
Home Ayurvedik

હસવામાં ન કરો જરા પણ કંજૂસી, માત્ર 10 મીનિટ ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા કે જાણીને ચોકી જશો

Team GurjarBhumi by Team GurjarBhumi
July 5, 2021
0
હસવામાં ન કરો જરા પણ કંજૂસી, માત્ર 10 મીનિટ ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા કે જાણીને ચોકી જશો
0
SHARES
223
VIEWS
Share on FacebookShare on Twitter

તમે મન ખુલીને ક્યારે હસ્યા છો કઈ યાદ છે ખરું ? બની શકે છે થોડી વાર વિચારવું પડે. આ વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં આપણે હસવાનું જ ભૂલી ગયાં છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હસવું આપણાં માટે કેટલું જરૂરી છે. હસવાથી ન ફક્ત રોજ રહેનારૂ તણાવ દૂર થાય છે, પરંતુ આપણે રોજિંદા કામને પણ ઉર્જા સાથે કરી શકીએ છીએ. એક કહેવત છે કે “હસે તેનું ઘર વસે” પણ હસે એનું માત્ર ઘર નહિ આખેઆખી દુનિયા વસતી હોય છે. હાસ્યનો હાથ પકડીને મિત્રો જીવન તરી જવાય છે. માટે જ જીવનમાં હસો અને હસવતા રહો.

RELATED POSTS

Toddler Learning Game – Privacy Policy

Kids Educational Game – Privacy Policy

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

આમ તો કહેવામાં આવે છે કે લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન. આ વાત સાચી છે હસવાથી સારી કોઈ દવા જ નથી, હસવાથી ન ફક્ત આરોગ્ય સારું રહે પરંતુ સુંદરતા પણ નિખરવા લાગે છે. હસવાથી આપણી ફિઝિકલ, મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ સારી રહે છે, એટલા માટે જીવનના પડકારોમાં ફસાયને ક્યારે હસવાનું ન છોડવું જોઈએ. 2 એપ્રીલના રોજ  (World Laughter Day) વર્લ્ડ લાફ્ડર ડે (વિશ્વ હાસ્ય દિવસ) મનાવવામાં આવે છે, માત્ર 10 મીનિટ મન ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા.

હસવાથી શરીરમાં થતા ફાયદા : રોજ થોડી ક્ષણ હસવાથી કેટલા ફાયદા છે તમે વિચારી પણ નહીં શકો. એક સારી સ્મિત મોડે સુધી પણ તમને ફાયદા પહોચાડે છે. જીવનમાં કેટલી પણ મુશ્કેલી કેમ ન આવી જાય, વધું સમય નહીં તો થોડીક ક્ષણ હસવા માટે સમય જરૂર નીકાળો, બની શકે છે માનસિક રીતે આ તમને હળવું અનુભવ ન કરાવે પરંતુ હસવાથી શારીરિક રીતે ખૂબ બદલાવ આવશે, આ વાતની સંપૂર્ણ ગેરન્ટી છે. “કહેવાય છે કે હશે તેનું ઘરે વસે” તે કહેવત આમ જ નથી બોલાતી. ચાલો જાણીએ હસવાથી શરીરમાં થતા ફાયદા વિષે.

પોઝિટિવ એનર્જી મળે :  હસી મજાક કરવાથી હૃદયનો બોઝ હળવો થાય છે. સાથે જ ખુલીને હસવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. થોડી ક્ષણ સુધી શાંતિ અનુભવશો. એક સકારાત્મક વ્યક્તિ પોતાના ચારો તરફ પણ ખુશીઓ ફેલાવે છે. એટલા માટે ખૂબ હસો અને તમારી આજુબાજુ પણ ખુશીઓ ફેલાવો.

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો :  એક સંશોધન મુજબ માનીએ તો હસવાથી શરીરમાં ઓક્સીજન મળે છે. જણાવી દઈએ કે હસવાથી શરીરમાં ઓક્સિજન સારા પ્રમાણમાં મળે છે, આથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.

ADVERTISEMENT

બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય : તમે કદાચ નથી જાણતા પરંતુ હસવાનું સીધું કનેક્શન બ્લડ સર્ક્યુલેશનથી છે. થોડી ક્ષણ જ ખરી પરંતુ હસીને પોતાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકાય છે. એટલું જ નહીં હસવાથી સ્નાયુઓને આરામ મળે છે અને હૃદય સુધી પહોચનારી ધમનીઓમાં લોહીનો સંચાર સારો થાય છે, જેથી ક્યારેય દિલની બીમારી નથી થતી.

માનસિક સ્થિતિમાં સુઘાર : ઘણાં લોકો જૂની બીમારીઓના કારણે તણાવનો અનુભવ કરવા લાગે છે. તેના ચહેરાથી હસવું ગુમ થઈ જાય છે. પરંતુ હસવાથી ચિંતા દૂર થાય અને દરેક ક્ષણ ખુશીનો અનુભવ કરો છો, માટે માનસિક બીમાર વ્યક્તિને હસવાવનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ.

રોગોથી બચાવે : હસવાથી અનેક રોગો હંમેશા માટે ગાયબ થઈ જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, તણાવમાં રહેનારા લોકોને તેનાથી ખૂબ ફાયદા થાય છે. હસવાથી ગંભીર રોગોથી છુટકારો તો નથી મળતો, પરંતુ વ્યક્તિમાં તેના લક્ષણોથી લડવાની હિંમત અવશ્ય મળવા લાગે છે.

તણાવ ઓછું કરે : થોડું હસવું તમારૂ તણાવ દૂર કરી શકે છે. ખુલીને હસવાથી તમે દિવસભરના તણાવને ભૂલી શકો છો. એટલું જ નહીં તમને બ્લડ પ્રેશર, હાર્ટ રેટને સામાન્ય બનાવી રાખવામાં મદદ મળે છે. માટે હસવાથી ચોક્કસ તમારું ટેન્શન દુર થાય છે.

અંગોને ઉત્તેજિત કરે : હસવાથી તમારી ઓક્સિજન યુક્ત હવાના સેવનને વધારે છે, હૃદય, ફેફસા, અને સ્નાયુઓને ઉત્તેજિત કરે છે અને મસ્તિષ્ક દ્વારા ચાલુ એન્ડોર્ફિનને વધારવાનું કામ કરે છે. જેથી તમારા અંગોની કાર્યક્ષમતામાં વધારો થઇ શકે છે.

જો તમારા જીવનથી હસવું ગાયબ થઈ ગયું છે, તો થોડા આગળ વધો અને હસીને જુઓ. હસવાથી તમે કેવો અનુભવ કરો છો, ખરેખર બીજીવાર તમે ખામોશ રહેવાની જગ્યાએ હસવું અને સ્મિત કરવાનું પસંદ કરશો. આમ, નિયમિત હસવાથી શરીરને થાય છે અદ્દભૂત ફાયદા.

આમ, હસતા રહેવાથી ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને હસતા રહો અને હસાવતા રહો.

જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.

Image Source : www.google.com

ShareTweetSend
Team GurjarBhumi

Team GurjarBhumi

Through this website various Technical, Inspiration, World, Motivation, Ayurvedic, short stories, news, religious stories, historical stories and inspirational and other information are published in Gujarati language.

Related Posts

Tech

Toddler Learning Game – Privacy Policy

January 22, 2023
Tech

Kids Educational Game – Privacy Policy

January 21, 2023
એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે
Ayurvedik

એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

August 14, 2021
આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર
Ayurvedik

આ ડીટોક્સ જ્યુસના સેવનથી વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી થશે દુર

August 11, 2021
રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો
Ayurvedik

રાત્રે દરરોજ દૂધ સાથે કરો આ વસ્તુનું સેવન, હૃદય રોગથી લઈને જાતીય સ્વાસ્થ્યમાં થશે ખુબ જ ફાયદો

August 6, 2021
સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત
Ayurvedik

સદીઓ જૂની આરોગ્યથી જોડાયેલી, આ 7 ભારતીય પરંપરાઓથી વડીલો રહેતા એકદમ તંદુરસ્ત

August 4, 2021
Next Post
કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

કોરોનાના લક્ષણ આવવા પર પણ કેમ નેગેટિવ આવી રહ્યાં છે રિપોર્ટ? જાણી લો ક્યાં થઈ રહી છે ભૂલ

90 ટકા લોકો નથી જાણતા દેશી ઘીના સેવનથી થતા અદભુત ફાયદા વિષે

90 ટકા લોકો નથી જાણતા દેશી ઘીના સેવનથી થતા અદભુત ફાયદા વિષે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી ગંદગી બહાર કાઢવાનો 100 % અસરકારક ઉપાય, કિડનીની પથરીથી પણ મળશે છુટકારો

વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી ગંદગી બહાર કાઢવાનો 100 % અસરકારક ઉપાય, કિડનીની પથરીથી પણ મળશે છુટકારો

July 4, 2021
શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

શરીર પરના અણગમતા મસ્સા અને તલને કાયમ માટે દુર કરશે રસોડાની આ વસ્તુ

July 6, 2021
ખાંસી, અસ્થમા અને શ્વાસના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ખાંસી, અસ્થમા અને શ્વાસના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

June 23, 2021

Popular Stories

Plugin Install : Popular Post Widget need JNews - View Counter to be installed
Gurjar Bhumi

ગુર્જર ભૂમિ એ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતું એક ઓનલાઇન પ્લેટફોર્મ છે.

આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષાના વિવિધ આયુર્વેદિક, ટૂંકીવાર્તા, ન્યુઝ, ધાર્મિક વાતો, ઇતિહાસની ધટનાઓ તથા પ્રેરણાત્મક તથા અન્ય માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

MORE »

Recent Posts

  • Toddler Learning Game – Privacy Policy
  • Kids Educational Game – Privacy Policy
  • એક નહીં અનેક તકલીફનો રામબાણ ઇલાજ છે આ ફળ, જાણો તેના ફાયદા વિશે

Categories

  • Ayurvedik
  • Devotional
  • Motivational
  • Short Story

Important Links

  • About Us
  • Contact US
  • Privacy Policy
  • Terms Of Use

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

No Result
View All Result
  • Home
  • Ayurvedik
  • Short Story
  • News
  • Devotional
  • History
  • Motivational

2021 Gurjar Bhumi - Design & Developed by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In